SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ઉત્સર્પિણી એ ચડતે કાળ છે. આ બારે આરા મળીને એક કાળચક કહેવાય છે. જેમ ચક્ર એટલે પૈડામાં આરા હોય છે, તેમ આ કાલરૂપી ચકના આરા હોવાથી કાલચક કહેવાય છે. ૯૧ સાગરેપમ કાળનું માન કહે છે-- પુણ્વત્તપતિસમસય-અણગહણે ણિટ્રિએ હવાઈ પલિએ; દસકોડિકોડિપલિએ-હિં સાગર હાઈ કાલસ્સ. ૮૨ પુળ્યુત્ત-પૂર્વ કહેલો ણિદિએ-ખાલી થતાં પદિલ-પાલે પલિઓ-પપ, સમસય-સે વિષે અણુગહણ-વારંવાર ગ્રહણ | સાગર-સાગરોપમ (કાઢવાથી) કરવાથી ! કાલસ-કાલને, અદ્ધાનો અર્થ–પૂર્વે કહેલ અસંખ્યાતા રોમના અણુવડે ભરેલે એક જન પ્રમાણ પત્ય, તેમાંથી સો સે વર્ષે એક એક અણુ ગ્રહણ કરવાથી તે પલ્ય જ્યારે ખાલી થાય ત્યારે એક પલ્યોપમ થાય છે, તેવા દશ કેડાછેડી પલ્યોપમે એક સાગરોપમ કાળનું માન થાય છે. ૯૨ વિવેચનઃ–પૂર્વે જેથી ગાથામાં એક યોજન લાઓ પહોળે અને ઉંડો પલ્ય કહ્યો છે. તેમાં અસંખ્યાતા સૂક્ષ્મ અંશ કરીને ભરેલા સૂક્ષ્મ વાલામાંથી સે સો વર્ષે એક એક વાલા કાઢીએ અને જેટલા કાલે તે પાલે ખાલી થાય તેટલા કાલે એક અદ્ધા પલ્યોપમ થાય છે. અને તેવા દશ
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy