________________
૨૮૬
[ શ્રી વિજયપધસૂરિકૃતમાટે મેં ના કહ્યા છતાં પણ બીજા મેરને બદલે આપના મોરને મારીને મારે દેહલે પૂરે કર્યો છે. આવું દાસીનું વચન સાંભળીને ક્રોધ પામેલા સિંહે પિતાના સેવકને પ્રભાકરને પકડી લાવવા મોકલ્યા. તે વખતે કૃત્રિમ ભય પામીને તે પિતાના લેભનંદી મિત્ર પાસે ગયો, અને કહ્યું કે હે મિત્ર! મારું રક્ષણ કર, રક્ષણ કર. ત્યારે લેભનંદીએ ભયનું કારણ પુછતાં પ્રભાકરે તેને સ્ત્રીના દેહદને પૂર્ણ કરવા માટે પિતે સિંહના મેરને માર્યાની હકીક્ત જણાવી. તે સાંભળીને તે અધમ મિત્ર છે કે તેં સ્વામીને દ્રોહ કર્યો છે માટે નિર્ભય સ્થાન ક્યાંથી મળે. પોતાના ઘરમાં બળતો પૂળે કેણું નાખે. એ પ્રમાણે મિત્રે કઠોર વચનો કહાં. દિવાકર તેના ઘરમાં પેસવા ગયે ત્યારે લેભનંદીએ બૂમ પાડી તેથી રાજસેવકે દિવાકરને પકડીને સિંહની પાસે લઈ ગયા. સિંહે તેના ઉપર ગુસ્સે થઈને કહ્યું કે મારે હાલે માર લાવ નહિ તો ઈષ્ટ દેવનું સ્મરણ કર. તે વખતે પ્રભાકરે કહ્યું કે તમે જ મારા સ્વામી અને આશ્રયસ્થાન છે માટે મારે એક અપરાધ ક્ષમા કરો વગેરે નમ્ર વચનો કહ્યાં છતાં નીચ સ્વભાવવાળા સિંહે તેને મારી નાખવા માટે સુભટને સોંપ્યો. પ્રભાકરની અરજ ઉપર કાંઈ ધ્યાન આપ્યું નહિ. આ વખતે પ્રભાકર વિચાર કરવા લાગ્યું કે પિતાના વચનનું ઉલ્લંઘન કરવાથી મને આવું ફળ મળ્યું. ત્યાર પછી ગુપ્ત સ્થાનમાં રાખેલે તે મેર સિંહને આપીને સ્ત્રી તથા મિત્રને ત્યાગ કરીને તે ત્યાંથી ચાલી નીકળે.
માર્ગમાં ચાલતાં પ્રભાકર વિચારવા લાગ્યા કે પંડિ