SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અાજ્ઞાન ૪૫ તથા આશ્રયરહિત સ્થિતિમાં વનમાં વાસ કરી રહે છે. વન સેંકડે સપથી વ્યાપ્ત હેઈને ભયની આશંકાવાળા તથા અપયશકારી ભયંકર ચેર લેકે “ કેનું ધન હરૂં? “આજેજ દ્રવ્ય હરૂં” એમ એકઠા થઈને ગુપ્ત મંત્રણ કરે છે. ઘણું લેકેના કાર્યકરણમાં વિશ્વ ઉત્પન્ન કરનારા, મદમત્ત-પ્રમાદી-સૂતેલા-વિરામ કરતા-એવાનાં છિદ્ર જોઈ અવસરે હણનારા અને કષ્ટ તથા ઉત્સવને સમયે ચોરી કરવાની બુદ્ધિવાળા, ચોર લેકે નહેરવાળાં જાનવરોની પેઠે લેહીની અભિલાષા રાખતા ભમ્યા કરે છે. રાજાની મર્યાદાને લેપનારા, સારા માણસેથી નિંદાલા, પિતાના કર્મો કરીને પાપકર્મના કરનારા, અશુભ પરિણામવાળા, દુઃખ ભેગવનારા, હમેશાં અસમાધિયુક્ત તથા મેલા મનવાળા, ઈહલેકમાં કલેશને પામનારા તથા પરદ્રવ્યને હરનારા મનુષ્ય સેંકડે દુઃખને પામે છે. ચારીનાં ભયાનક ફળી. કેટલાકે પારકા દ્રવ્યને શેધતાં રાજપુરૂષોથી પકડાય છે ત્યારે તેમને માર પડે છે, બંધાય છે, અટકમાં રખાય છે, તુરત નગરમાં ફેરવાય છે અને તેને કેટવાળને સોંપરામાં આવે છે. કેટવાળ તેને સલાવીને મીઠે વચને. મનાવે છે, (અને જે તે ન માને-તે) તેને આમળેલા વસ્ત્રના ગોલીટાના પ્રહાર કરવામાં આવે છે, નિર્દય કેટવાળ કઠેર વચને તેની તર્જના કરે છે, તેનું ગળું પકડીને છું કે છે, એવી રીતે દીન બની ગએલાઓને કેદખાનામાં દાખલ
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy