SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અદત્તાદાન કાદવ થઈ રહ્યું છે, જેને પાસામાં વાગેલા ઘાથી રૂધિર રાવે છે અને આંતરડાં બહાર નીકળી ગયાં છે એવા દ્ધાઓ વિકળ બનીને તરફડે છે, મર્મસ્થાને વાગેલા સખ્ત ઘાથી મૂર્શિત થઈને ભૂમિપર રેલાય છે અને નિષ્ટ પડયા છે. રણભૂમિમાં કરૂણાજનક વિલાપના સ્વરે સંભળાય છે, મરણ પામેલા દ્ધાઓ, ભમતા ઘેડા, મસ્ત થએલા હાથી, ભયભીત થએલા મનુષ્ય, મૂળમાંથી ભાગી ગએલી ધ્વજા પતાકાઓ, ભાગેલા રથ, માથું કાપી નાંખેલા હાથીનાં કલેવરે, હથીયારે, આભરણે અને ઘરેણાં ઇત્યાદિ વિખરાયેલાં પડ્યાં છે. મસ્તક વિનાનાં ધડે નાચી રહેલાં છે, ભયંકર કાગડાનાં અને મુડદાંઓમાં લુપી બનેલાં ગીધનાં ટોળાં ભમતાં હોવાથી ગાઢ અંધકાર છવાઈ રહ્યા છે; પૃથ્વીને કંપિત કરનારા દેવે જેવા રાજાઓ પ્રત્યક્ષ શ્મશાન જેવા અત્યંત ભયંકર બીહામણું અને કર્મે કરી પ્રવેશ કરી શકાય તેવા સંગ્રામના ગહન સ્થાનમાં પારકા ધનની વાંચ્છના કરીને પ્રવેશ કરે છે. પરધન હરનારા રે - બીજ પગપાળા ચારના સમૂહ, ચોરના ટેળાને પ્રવ ર્તાવનાર સેનાપતિ, અટવીના વિષમ પ્રદેશમાં રહેનારા, કાળા-લીલા-રાતા–પીળા અને સફેદ એવા સેંકડે પ્રકારના ચિન્હપટ બાંધનારાઓ ધનના લોભથી પારકા દેશને હણે છે. ચચીયા. (હવે સમુદ્રના ચેરની વાત કહે છે). રત્નાકર સમુદ્ર જે હજારે તરંગેની માળાથી ઉછળી રહ્યો છે તેમાં
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy