________________
૩૦
શ્રી પ્રવ્યાકરણ સૂત્ર વગેરેની ખબર ગારૂને આપે છે, ઘ, શેળે, સલ્લક, કાકીંડા વગેરેની ખબર તેના પકડનારને આપે છે; હાથી-વાનરનાં 'ટેળાંની ખબર તેને પાશમાં બાંધનારને આપે છે, પિપટ, મેર, મેના, કેયલ, હંસનાં ટેળાં, સારસ વગેરેની ખબર તેમને પકીને પીંજરે પૂરનારાને આપે છે; વધ, બંધન અને પીડા ઉપજાવવાની રીત નગરના કેટવાળ વગેરેને બતાવે છે; ધનધાન્ય તથા ગાય વગેરે પશુઓની ખબર ચેરને આપે છે; ગામ, નગર, પટ્ટણ વગેરેની ખબર હેરૂને (ગુપ્ત ચાર) આપે છે, માર્ગને અંતે અથવા માર્ગમાં મુસાફરોને લૂંટવાને માટે લૂંટારાઓને-ગંઠી છેડાને ખબર આપે છે; ચેરી કરનાર વિષેની ખબર કેટવાળને આપે છે; પશુના કાન કાપવા, ખસી કરવી, ગાય વગેરેને વાયુ પૂર, દોહવું, પ્રાણ વગેરેથી પિષવું, વાછડાને બીજી ગાય સાથે હેળવવાં, પીડા ઉપજાવવી, બળદ વગેરેને ગાડે જોડવા, ઈત્યાદિ પ્રકારની રીતમાહીતી ગોવાળીયા વગેરેને આપે છે; ધાતુ, મણસીલ, પ્રવાલ, રત્નાદિનાં ઉત્પત્તિસ્થાનની ખબર આગરીયાને (ખાણ ગાળનારને) આપે છે; ફળ-ફુલ વગેરે નીપજાવવાને વિધિ માળીને કહે છે; બહુમૂલ્ય મધ નીપજવાનાં સ્થાનની ખબર ભીલ લોકોને આપે છે; જુદા જુદા પ્રકારને અનિષ્ટ ઉપદેશ આપ, જે કે (ઉચ્ચાટનાદિકના) અંત્રને ઉપયોગ કરવાની રીત બતાવવી, (ગર્ભપાતાદિક માટે) વિષપ્રયોગ જણાવ, નગરાદિકને ભાવવું, (વશીકરણ દિના) તથા જી-બુટી (ઔષધ)ના પ્રાગે બતાવવા, ચેરી–પરદાર ગમન-વગેરે બહુ પાપકર્મની રીતિ શીખવવી, છળ-કપટથી