SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર કર્મ આવવાનાં પાંચ દ્વાર શ્રી જિનેશ્વર દેવે કર્મ આવવાનાં દ્વાર રૂપ આસવના પાંચ ભેદ કહેલ છે.એ પાંચ પ્રકારના આસવ સંસારી જીવની માફક (સંસારની માફક) આદિરહિત છે, પરંતુ અનેક પ્રકારના જીવમાંના કેઈ જીવની અપેક્ષાએ તેને અંત પણ છે. તે પાંચે આસવનાં નામ આ પ્રમાણે (૧) હિંસા આસવ-અર્થાત્ એકેન્દ્રિયથી પંચેંદ્રિય પર્યન્તના જીવને ઘાત કર. (૨) મૃષા આસવ-અર્થાત અસત્ય બોલે તે. (૩) અદત્ત આસવ અર્થાત્ રજા વિના કે માલેકે આપ્યા વિના કઈ પણ વસ્તુ ગ્રહણ કરે તે. (૪) અબ્રહ્મ આસવ અર્થાત્ મથુનસેવન કરે તે. (૫) પરિગ્રહ આસવ અર્થાત દ્રવ્યાદિ વસ્તુને સંગ્રહ અને તે પર મમત્વ કરે તે. આ પાંચ આસવનાં પાંચ અધ્યયન કહેલાં છે.
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy