________________
વિગેરે તે નિર્દયતાનાં કૃત્ય કરે છે, હિંસા જડ વિગેરે જે બીજા લેકને આશ્ચર્ય પમાડે તેવાં મહાન પાપ અથવા અઢારે પાપ સ્થાનને તે બાલ છવ કરે છે, (આત્મને પાર ક્રિયાપદ લેવાથી પિતાને માટે તે કરે છે,) તેનું ફળ બતાવે છે, ફરે કર્મના વિપાકથી મેળવેલા દુઃખવડે શું કરવું? એમ વિચારમાં મૂઢ બને કયા કૃત્યથી મારૂ આ દુઃખ દૂર થશે, એમ માહથી મેહિત થયેલે વિપયસ (ઉલટા રસ્તે) પામે છે, એટલે તે મૂઢ જે પ્રાણની ઘાત વિગેરે પાપકૃત્યે જે દુઃખ મળવાનાં કારણે છે, તે જ હિંસાના કૃત્ય પાપ દૂર કરવા માટે ફરી કરે છે! વળી છે મેહ અજ્ઞાન છે, અથવા મોહનીય કર્મ છે, તે મિક્યાત્વ કષાય વિષયને અભિલાષ રૂપ છે, તેના વડે મૂઢ થયેલે નવાં અશુભ કર્મ બાંધે છે, તેનાથી ગર્ભમાં જાય છે, પછી જન્મ બાલાવસ્થા કુમાર જેવન બુઢાપ વિગેરે તેને મળે છે, વળી તે વિષય કષાય વિગેરેથી કર્મ નવાં બાંધીને આયુના ક્ષયથી મરણ પામે છે, આદિશબ્દથી પાછા ગર્ભ જન્મ વિગેરે મેળવે, એમ જાણવું. પછી તે નરક વિગેરેનાં દુઃખ પામે છે, તે કહે છે. પ્રત્ય. ઉપર કહેલા મોહ કાર્ય તે ગર્ભ મરણ વિગેરેમાં વારંવાર અનાદિ અનંત ચાર ગતિરૂપ સંસાર કાંતારમાં તે જીવ ભ્રમણ કરે છે, પણ તેનાથી મુક્ત થતા નથી, ત્યારે કેવી રીતે ભ્રમણ