________________
વિવેચન
સમકિત અને દેશવિરતિ.
૮૧
ઔદયિક - ૧૭/૧૮ તિર્યંચ અને મનુષ્યગતિ, ૪ કષાય, ૬ લેશ્યા,
૩ વેદ, અસંયમ, અસિધ્ધપણું અથવા અજ્ઞાન. પારિણામિક - ૨. જીવત્વ અને ભવ્યત્વ. (૬) સર્વવિરતિ ગુણસ્થાનક - જીવભેદ ૧. સંશીપર્યામો. યોગ-૧૩. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, વૈક્રિય કાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ, આહારકકાયયોગ, આહારકમિશ્રકાયયોગ. ઉપયોગ - ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન.
લેશ્યા - ૬ કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, શુક્લ બંધહેતુ – મૂળ બંધહેતુ - ૨. કષાય, યોગ.
ઉત્તર બંધહેતુ - ૨૬. કષાયના તેર યોગના તેર.
-
કષાય = ૧૩ સંજવલનચારકષાય, હાસ્યાદિ છ, ત્રણવેદ. મૂળ કર્મના બંધસ્થાન - ૨, આઠકર્મનું અને સાતકર્મનું. મૂળ કર્મના ઉદયસ્થાન - ૧, આઠકર્મનું.
મૂળ કર્મના ઉદીરણાસ્થાન – ૩, આઠ કર્મની, સાત કર્મની અને છ
કર્મની.
૧. આઠની ઉદીરણા એક આલિકા કાળ આયુષ્યની બાકી ન રહે ત્યાં સુધી હોય છે.
૨. સાતની ઉદીરણા આયુષ્ય પૂર્ણ થતાં છેલ્લી આવલિકા કાળમાં હોય
છે.
૩ છ કર્મની ઉદીરણા જે જીવો અપ્રમત્ત ગુણસ્થાનકને પ્રાપ્ત કરવાના હોય એ જીવોને છઠ્ઠા ગુણસ્થાનકે આવલિકા કાળમાં આયુષ્ય અને વેદનીય આ બે કર્મની ઉદીરણા હોતી નથી. તેથી છ કર્મની ઉદીરણા ગણાય છે. મૂળ કર્મના સત્તા સ્થાન ૧, આઠ કર્મનું.
ભાવ = મૂળ ભાવ - ૫. ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમિક, ઔદયિક,
=