________________
વિવેચન
૫૩
કાર્યણ અને ઔદારિકમિશ્રકાયયોગ હોય છે. અન દેવતા, નારકીને સમકિતની હાજરીમાં અપર્યાપ્ત અવસ્થામાં કાર્યણ અને વૈક્રિયમિશ્ર હોય છે. ૭ = ૪ જ્ઞાન, ૩ દર્શન. લેશ્યા - ૬. જીવભેદ
ઉપયોગ (૩) અવધિજ્ઞાન
=
(૨) ૧. સંશીઅપર્યાપ્તા અને ૨.
-
સંશીપર્યામા.
(૧) અવધિજ્ઞાનની પ્રાપ્તિ સંજ્ઞીપર્યાપ્તા જીવને થાય છે. અને અપર્યાપ્ત અવસ્થામાં લઈને જઈ શકે છે. તેથી બે જીવભેદ ઘટે છે.
=
ગુણસ્થાનક = ૪ થી ૧૨ અથવા ૩ થી ૧૨.
(૧) કાર્મગ્રંથિક મતે ૪ થી ૧૨ હોય છે.
(૨) સિદ્ધાંતના મતે ત્રીજા ગુણસ્થાનકે જ્ઞાનની સાથે અવધિજ્ઞાન માનેલું હોવાથી ૩ થી ૧૨ ગુણસ્થાનક ગણાય છે.
યોગ ઃ
(૧) તિર્યંચ અને મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં કાર્યણ અને ઔદારિકમિશ્રકાયયોગ હોય છે.
= ૧૫
(૨) દેવતા અને નારકીને અપર્યાપ્ત અવસ્થામાં કાર્યણ અને વૈક્રિયમિકાયયોગ હોય છે. બાકીના યોગ પર્યાપ્ત અવસ્થામાં હોય છે. ઉપયોગ - ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન, લેશ્યા - ૬. જીવભેદ - ૧. સંશીપર્યામો.
(૪) મન:પર્યવજ્ઞાન ગુણસ્થાનક = ૬ થી ૧૨.
યોગ = ૧૩. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ, આહારકકાયયોગ, આહારકમિશ્ર કાયયોગ.
=
(૧) આ જ્ઞાન અપર્યાપ્ત અવસ્થામાં રહેતું ન હોવાથી કાર્મણ અને ઔદારિકમિશ્નકાયયોગ હોતા નથી.
ઉપયોગ - ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન. લેશ્યા - ૬.
(૧) આ જ્ઞાનની પ્રાપ્તિ નિયમા સાતમા ગુણસ્થાનકે થાય છે. અને ત્યારપછી જીવ છઠ્ઠા ગુણસ્થાનકે આવે ત્યારે આ જ્ઞાનનો ક્ષયોપશમભાવ ટકી