________________
પર
ર્મગ્રંથ-૪
તથા જ્ઞાન ચોથા ગુણસ્થાનકથી ગણેલું હોવાથી ૪ થી ૧૨ ગુણસ્થાનક
ગણાય છે.
(૨) સિદ્ધાંતના મતે બીજા ગુણસ્થાનકે શાન ગણેલું હોવાથી ૨ થી ૧૨ ગુણસ્થાનક હોય છે.
યોગ - ૧૫.
(૧) સમકિતી જીવોને અપર્યાપ્ત અવસ્થામાં, મનુષ્ય અને તિર્યંચને કાર્યણ અને ઔદારિકમિશ્રકાયયોગ હોય છે. દેવ અને નારીને અપર્યાપ્ત અવસ્થામાં કાર્યણ અને વૈક્રિયમિકાયયોગ હોય છે. બાકીના યોગો પર્યાપ્ત અવસ્થામાં હોય છે.
ઉપયોગ - ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન. લેશ્યા F
(૧) સમયક્ત્વની પ્રાપ્તિ વખતે ચારે ગતિના સંજ્ઞીપર્યામા જીવોને શુભલેશ્યા જ હોય છે. અને સમ્યક્ત્વ પામ્યા બાદ છએ લેશ્યામાંથી કોઈપણ લેશ્યા હોઈ શકે છે.
(૨) શ્રુતજ્ઞાન જીવભેદ - ૨/૬. સંશીઅપર્યાપ્તા અને સંશીપર્યામા અથવા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિય આ ચાર અપર્યાપ્તા સાથે છ ગણાય છે.
=
(૧) કાર્મગ્રંથિક મતે ચોથા ગુણસ્થાનકથી જ્ઞાન માનેલું હોવાથી જીવભેદ બે ગણાય છે.
(૨) સિદ્ધાંતના મતે સાસ્વાદન ગુણસ્થાનકે જ્ઞાન માનેલું હોવાથી જીવભેદ છ ગણાય છે.
ગુણસ્થાનક ૪ થી ૧૨ અથવા ૨ થી ૧૨.
(૧) કાર્મગ્રંથિક મતે સમકિતીને જ્ઞાન ગણેલું હોવાથી ગુણસ્થાનક ચારથી ગણાય છે.
(૨) સિદ્ધાંતના મતે સાસ્વાદનથી જ્ઞાન માનેલું હોવાથી ગુણસ્થાનક બે થી ગણાય છે.
-
યોગ - ૧૫.
(૧) તિર્યંચ અને મનુષ્યોને સમક્તિની હાજરીમાં અપર્યાપ્ત અવસ્થામાં