________________
કર્મગ્રંથ ૪
નક, તિર્યંચ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, નપુંસકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સંશી, અસંશી, આહારી, અણાહારી.
૨૮. પહેલી ૩ લેશ્યાભાવમાં ૫૩ માર્ગણા હોય છે.
૧૪૬
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, `૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, પોતપોતાની એક લેશ્યા,ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, આહારી, અણાહારી.
૨૯. તેલેશ્યાભાવને વિષે ૪૭ માર્ગણા હોય છે.
તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, એકેન્દ્રિય, પંચેન્દ્રિયજાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, તેોલેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી અસંશી, આહારી, અણ્ણાહારી.
૩૦. પદ્મલેશ્યાભાવને વિષે ૪૨ માર્ગણા હોય છે.
તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, પદ્મલેસ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, આહારી, અણ્ણાહારી.
૩૧. શુક્લલેશ્યાભાવને વિષે ૪૬ માર્ગણા હોય છે.
તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ. ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, શુલલેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સંશી, આહારી, અન્નાહારી.
૩૨. ભવ્યત્વભાવને વિષે ૬૧ માર્ગણા હોય છે.
-
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, આહાર, અણ્ણાહારી.
૩૩. અભવ્યત્વભાવને વિષે ૪૩ માર્ગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૨ દર્શન, ૬ લેશ્યા, અભવ્ય, મિથ્યાત્વસમકિત, સંશી,