________________
૧૪૨
કર્મગ્રંથ - ૪ ૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમસમકિત, સંસી, આહારી.
૨. ઉપશમ ચારિત્રને વિષે ર૦/૩૦ માર્ગણા હોય છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૪ જ્ઞાન, યથાખ્યાત સંયમ, ૩ દર્શન, શુફલલેશ્યા, ભવ્ય, ઉપશમસમકિત, ક્ષાયિકસમકિત, સંજ્ઞી, આહારી.
અથવા ૩ વેદ, ૪ કષાય, સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય આ દશ અધિક કરતાં ૩૦ માર્ગણાઓ થાય છે.
૩. ક્ષાયિકસમકિતભાવને વિષે - ૪૩ માગણા હોય છે.
૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકિત, સંસી, આહારી, અણાહારી.
૪. ક્ષાયિક ચારિત્રભાવને વિષે રર માર્ગણા હોય છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, પ જ્ઞાન, યથાખ્યાત સંયમ, ૪ દર્શન, સુફલલેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકિત, સંજ્ઞી, આહારી, અણાહારી.
૫. કેવલજ્ઞાન, કેવલદર્શન અને ક્ષાયિક ૫ દાનાદિલબ્ધિ - આ સાતભાવને વિષે ૧૫ માગણા હોય છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, સકાય, ૩ યોગ, કેવલજ્ઞાન, યથાખ્યાતસંયમ, કેવલદર્શન, શુકૂલલેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકિત, સંજ્ઞી, આહારી અને અણાહારી.
૬. ૩ જ્ઞાન, અવધિદર્શનભાવને વિષે ૪૩૪૪ માર્ગણા હોય છે.
૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, સંજ્ઞી, આહારી, અણાહારી અથવા મિશ્રસમકિત સાથે ૪૪ માર્ગણા હોય છે.