________________
૧૦૭
વિવેચન
ક્ષાયિભાવ - ૧૨મા સુધી ઔદયિકભાવ - ૧ થી ૧૪ સુધી. પરિણામિકભાવ - ૧ થી ૧૧ સુધી. (૩૦) નામકર્મ - મૂળ ભાવ ત્રણ. સાયિક, ઔદયિક, પારિણામિક. ક્ષાયિકભાવ - સિદ્ધિ ગતિમાં. ઔદયિક અને પારિણામિકભાવ - ૧ થી ૧૪ સુધી. (૩૧) નરક ગતિ – મૂળ ભાવ ત્રણ ક્ષાયિકભાવ - ૯માના રજા થી શરૂ થાય છે. ઔદયિકભાવ - ૧ થી ૪ પારિણામિકભાવ - ૧ થી ૧૧. (૩૨) તિર્યંચગતિને વિષે – મૂળ ભાવ ત્રણ સાયિકભાવ – માના રજાથી શરૂ થાય છે. ઔદયિકભાવ - ૧ થી ૫ પારિણામિભાવ - ૧ થી ૧૧ (૩૩) મનુષ્યગતિને વિષે – મૂળ ભાવ ત્રણ ક્ષાયિકભાવ - સિદ્ધિગતિમાં ઔદયિક અને પારિણામિકભાવ - ૧ થી ૧૪ (૩૪) દેવગતિને વિષે – મૂળ ભાવ ત્રણ સાયિકભાવ - ૧૪માના છેલ્લા સમયે. ઔદયિકભાવ - ૧ થી ૪ સુધી. પારિણામિકભાવ - ૧ થી ૧૪માના ઉપાજ્ય સમય સુધી. (૩૫) એકૅઢિયાદિ ૪ જાતિને વિષે - મૂળ ભાવ ત્રણ. સાયિકભાવ - ૯ માના રજા ભાગથી શરૂ થાય છે. ઔદયિકભાવ - ૧૯, રજે. પારિણામિભાવ - ૧ થી ૧૧. ૧ થી ૯માના ૧લા ભાગ સુધી. (૩૬) પંચેન્દ્રિયતિ – મૂળ ભાવ ત્રણ