________________
૭૨
કર્મગ્રંથ-૨ વિવેચન પિંડ પ્રકૃતિ - ૩૯ = ૪ ગતિ - ૫ જાતિ - ૫ શરીર - ૩ અંગોપાંગ - ૬ સંઘયણ - ૬ સંસ્થાન - ૪ વર્ણાદિ - ૪ આનુપૂર્વી - ૨ વિહાયોગતિ,
પ્રત્યેક - ૮ = પરાઘાત - ઉચ્છવાસ - આતપ-ઉધોત - અગુરુલઘુ - જિનનામ - નિર્માણ - ઉપઘાત
ઓઘમાંથી પાંચ પ્રકૃતિનો અનુદય થાય છે.
અનુદય એટલે વર્તમાનમાં ઉદય રૂપે રહેતી નથી. પણ આગળના કોઈ ગુણસ્થાનકને વિષે ઉદયમાં દાખલ થવાને યોગ્ય તે અનુદય કહેવાય છે.
મોહનીય - નામ .
૨ - ૩ = ૫ મોહનીય - ૨ = સમ્યકત્વ મોહનીય, મિશ્રમોહનીય નામ - ૩ = પિંડ પ્રકૃતિ - ૨, પ્રત્યેક - ૧ = ૩ પિંડપ્રકૃતિ - ૨ = આહારકશરીર -આહારક અંગોપાંગ. પ્રત્યેક-૧= જિનનામ
સમ્યકત્વ મોહનીય ચોથા ગુણસ્થાનકથી ઉદયમાં દાખલ થાય. મિશ્રમોહનીય માત્ર ત્રીજા ગુણસ્થાનકે ઉદયમાં હોય
આહારકશરીર - અંગોપાંગ ૬ ગુણસ્થાનકે ઉદયમાં દાખલ થાય અને જિનનામ તેરમે ચૌદમે ઉદયમાં આવે. તેથી અનુદય રૂપે ગણાય છે.
પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય
૫ ૯ ૨ ૨૬ ૪ ૬૪ ૨ ૫ = ૧૧૭. મોહનીય - ૨૬ = મિથ્યાત્વ - ૧૬ કષાય - હાસ્યાદિ ૬ - ૩ વેદ. નામ - ૬૪ = પિંડપ્રકૃતિ ૩૭ - પ્રત્યેક ૭ - ત્રસ ૧૦ - સ્થાવર ૧૦
પિંડપ્રકૃતિ - ૩૭ = ૪ ગતિ - ૫ જાતિ - ઔદારિક - વૈક્રિય - તેજસ - કાર્મણશરીર - ઔદારિક - વૈકિયઅંગોપાંગ - ૬ સંઘયણ - ૬ સંસ્થાન - ૪ વર્ણાદિ - જબાનપૂર્વ - ૨ વિહાયોગતિ. પ્રત્યેક - ૩ = પરાઘાત - ઉચ્છવાસ - આતપ - ઉદ્યોત - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત.
પહેલાના અંતે પાંચનો અંત થાય. અને એકનો અનુદય થાય છે. મોહનીય ૧ - નામ ૪ = પાંચનો અંત મોહનીય - ૧ = મિથ્યાત્વ