SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન નજીકના ભૂતકાળમાં એટલે કે વૈશાખ સુદી-૭ને ગુરૂવાર તા. ૨૫-૪-૧૯૯૬ના રોજ જેઓને તૃતીય પદ (આચાર્યપદ)થી વિભૂષિત કરવામાં આવ્યા તે પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય નરવાહનસૂરિશ્વરજી મહારાજા સાહેબનું, આચાર્યપદ પછીનું આ પહેલું પુસ્તક પ્રકાશીત કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ. પ્રશ્નોત્તરી વિભાગના ૨૩ મા પુસ્તક તરીકે કર્મગ્રંથ-૬ ભાગ-૬ પ્રકાશીત થાય છે. છઠ્ઠા કર્મગ્રંથના ૧ થી ૫ ભાગ પ્રકાશીત થઈ ચૂકયા છે અને તેમાં કર્મગ્રંથ-૬ અંગેની સામાન્ય વાત કરેલ હોવાથી અત્રે કોઈ નિવેદન કરવા જેવું રહેતું નથી. ફક્ત એટલું જ કહેવું છે કે આ છઠ્ઠા ભાગમાં જોરદાર ગણિત વિભાગ હોઈને ધ્યાનપૂર્વક તેનું વાંચન જરૂરી છે. આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ લાભ જે એક સગૃહસ્થ પરિવારે લીધો છે તેઓને ધન્યવાદ આપીએ છીએ અને તેઓની આ ભાવનાની ખૂબ અનુમોદના કરીએ છીએ. એજ લી. પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy