________________
કર્મગ્રંથ-દ
૯૦૭. ત્રીશના બંધે છવ્વીશના ઉદયના કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૩૨૦૦, તિર્યંચના, ઉદયભાંગા-૫૮૨, સત્તા-૧, બંધોદયભાંગા-૧૮૬૨૪૦૦ ઉદયસત્તા-૫૮૨ બંધોદય સત્તામાંગા
૯
૧૫૪
૯૦૮.
ઉ.
૯૦૯.
ઉ.
૯૧૦. ત્રીશના બંધે સર્વ ઉદયના કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? ઉ બંધભાંગા-૩૨૦૦, મનુષ્ય, ઉદયભાંગા-૪૦૯૭, સત્તા-૨, બંધોદયભાંગા-૧૩૧૧૦૪૦૦ ઉદયસત્તાભાંગા-૫૨૪૯ બંધોદય સત્તામાંગા-૧૬૭૯૬૮૦૦
૯૧૧.
ઉ.
૯૧૨.
૧૮૬૨૪૦૦
ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયના કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૩૨૦૦, મનુષ્ય, ઉદયભાંગા-૯, સત્તા-૧, બંધોદયભાંગા૨૮૮૦૦ ઉદયસત્તામાંગા-૯ બંધોદય સત્તામાંગા ૨૮૮૦૦ ત્રીશના બંધે ત્રીશના ઉદયના કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૩૨૦૦, મનુષ્ય, ઉદયભાંગા-૨૩૧૨, સત્તા-૨, બંધોદયભાંગા-૭૩૯૮૪૦૦ ઉદયસત્તાભાંગા-૩૪૬૪ બંધોદયસત્તાભાંગા ૧૧૦૮૪૮૦૦
ઉ.
બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૧૫૨, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૧૧૫૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫૨ X ૨ = ૨૩૦૪ બંધોદય સત્તામાંગા ૮ X ૧૧૫૨ X૨ = ૧૮૪૩૨
૯૧૩. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય ?
ઉ
બીજા સાસ્વાદન ગુણસ્થાનકે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૯૬૦૮, મનુષ્ય, ઉદયભાંગા-૧૫૦૮૮, સત્તા-૨, બંધોદય સત્તાભાંગા-૫૦૪૨૭૨૬૪ થાય છે.
ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે સંવેધ વર્ણન
અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૧૫૨, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૧૧૫૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫૨ X ૨ = ૨૩૦૪