________________
૬૮
કર્મગ્રંથ-૬ ૪૬૦૮ ૮ ૨૮૮ = ૧૩૨૭૧૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ : ૪ =
૧૧૫ર, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ ૪૪ = પ૩૦૮૪૧૬. ૨૮૮. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે કુલ
સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૬ના તિર્યંચના પ૩૦૮૪૧૬
૨૬ના મનુષ્યના પ૩૦૮૪૧૬
કુલ સંવેધભાંગા ૧૦૬ ૧૬૮૩ર થાય છે. ૨૮૯. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા
થાય? ૨૧ના ઉદયના ૩૭૭૮૫૬ ૨૫ના ઉદયના ૮૨૯૪૪ ૨ના ઉદયના ૧૦૬૧૬૮૩૨
કુલ સંવેધભાંગા ૧૧૦૭૭૯૩૨ થાય છે. ર૯૦. આ જીવોને ચોથા વિકલ્પથી ઓગણત્રીશના બધે એકવીશના ઉદયે
સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના દેવગતિ પ્રાયોગ્ય ૮ બંધભાંગા, ઉદયસ્થાન ૧. ૨૧નું ઉદયભાંગા ૮ મનુષ્યના, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮૪ ૮= ૬૪, ઉદયસત્તાભાગા ૮ ૮ ૨ = ૧૬, બંધોદયસત્તાભાંગા ૮ ૮ ૮ ૨ =
૧૨૮. ૨૯૧. આ જીવોને ચોથા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે
સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધભાંગા ૮, ઉદયસ્થાન ૧. ર૬નું ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન ૨.૯૨, ૮૮, બંધોદયભાંગા ૮૪ ૨૮૮ = ૨૩૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૨ = ૫૭૬, બંધોદયસત્તાભાંગા