________________
૧૮.
પ્રશ્નોત્તરી ભાગ-૫ ઉ ર૯ના બંધે પંચેજિ. તિર્યંચ પ્રાયોગ્ય બંધભાંગા ૪૬૦૮ સર્વ ઉદયના
૩૦૬૨૬ ઉદય સત્તાભાંગા થાય છે. ૩૦૬૩૬ ઉદય સત્તાભાંગા : ૪૬૦૮ બંધભાંગા = ૧૪૧૧૨૪૬૦૮ બંધોદયસત્તા અથવા સંવેધભાંગા
થાય છે. ૭૭૬. આ જીવોને ઓગણત્રીશના બંધે સર્વ ઉદયના કુલ સંવેધભાંગા કેટલા થાય
૯૦
૫o
૬૯૪
રત્ના બંધ પંચેન્દ્રિય તિર્યંચના પ્રાયોગ્ય બંધભાંગા ૪૬૦૮ સર્વ ઉદયના ઉદયસત્તાભાંગા આ પ્રમાણે જાણવા ૨૧ના ઉદયના ઉદયસત્તાભાંગા ૨૫ના ઉદયના ઉદયસત્તાભાંગા ૨ના ઉદયના ઉદયસત્તાભાંગા ૨૫૯૨ ૨૭ના ઉદયના ઉદયસત્તાભાંગા
૫૦ ૨૮ના ઉદયના ઉદયસત્તાભાંગા ૪૬૯૦ ૨૯ના ઉદયના ઉદયસત્તાભાંગા ૩૦ના ઉદયના ઉદયસત્તાભાંગા ૧૧૫પર ૩૧ના ઉદયના ઉદયસત્તાભાંગા ૪૬૦૮ કુલ ઉદયસત્તાભાંગા
૩૦૬૨૬ થાય છે. ૭૭૭. આ જીવોને ઓગણત્રીશના બંધે સામાન્યથી બંધ ઉદયસત્તા કેટલા હોય?
રત્ના બંધ મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધભાંગા ૪૬૦૮, ઉદયસ્થાન ૮, ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧. ઉદયભાંગા ૭૬૬૧, સત્તાસ્થાન
૫. ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦. ૭૭૮. આ જીવોને ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્યજીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધ બંધભાંગા ૪૯૦૮, ૨૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ૮ + સામાન્ય મનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા