________________
૧૬૧
પ્રશ્નોત્તરી ભાગ -૫
સામાન્ય મનુષ્યના ૧૧૫ર = ૨૮૮૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ x ૨૮૮૦ = ૪૬૦૮૦, ઉદયસત્તાભાંગા ૨૮૮૦૪
૪ = ૧૧૫૨૦. ૬૮૦. આ જીવોને છવ્વીશના બંધે ત્રિીશના ઉદયે વૈક્રીયજીવોના સંવેધભાંગા
કેટલા થાય? ઉ ૨૬ના બંધ બંધભાંગા ૧૬, તિર્યંચના ૮ + દેવતાના ૮ = ૧૬
ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૧૬ x ૧૬ =
૨૫૬, ઉદયસત્તાભાંગા ૧૬ ૦ ૨ = ૩૨. ૬૮૧. આ જીવોને છવ્વીશના બંધે ત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય
૨૬ના બંધ બંધભાંગા ૧૬, ૩૦ના ઉદયે, સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા ૧૧૫૨૦ વૈકીયજીવોના ઉદયસત્તાભાંગા ૩૨ કુલ ઉદયસત્તાભાંગા
૧૧પપર થાય. ૬૮૨. આ જીવોને છવ્વીશના બંધ એકત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય
ર૬ના બંધે બંધભાંગા ૧૬, ૩૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧૫ર - ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ ૪ ૧૧૫ર = ૧૮૪૩૨,
ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮. ૬૮૩. આ જીવોને છવ્વીશના બંધે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૧ના ઉદયે ઉદયસત્તાભાંગા ૮૮
૨૫ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૬ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૭ના ઉદયે ઉદયસત્તાભાંગા ૪૮. ૨૮ના ઉદયે ઉદયસત્તાભાંગા ૪૬૮૮
४८
૨૫૯૨