SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ - ૫ ઉ ૧૫૯ ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૬ના ઉદયે, સામાન્યમનુષ્યના ૨૮૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ ૪ ૨૮૮ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૪ = ૧૧૫૨. ૬૭૧. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે કુલ ઉદયસત્તામાંગા કેટલા થાય? સામાન્યતિર્યંચના ૧૪૪૦ ૧૧૫૨ સામાન્યમનુષ્યના કુલ ઉદયસત્તાભાંગા ૨૫૯૨ થાય છે. ૬૭૨. આ જીવોને છવ્વીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૬ના બંધે બંધમાંગા ૧૬, ૨૭ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮ + વૈક્રીયમનુષ્યના ૮ + દેવતના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૧૬ ૪ ૨૪ = ૩૮૪, ઉદયસત્તામાંગા ૨૪ × ૨ = ૪૮. ૬૭૩. આ જીવોને છવ્વીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યજીવોના ઉદયસત્તામાંગા કેટલા થાય ? ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૮ના ઉદયે, સામાન્યતિર્યંચના ૫૭૬ + સામાન્યમનુષ્યના ૫૭૬ = ૧૧૫૨ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ ૪ ૧૧૫૨ = ૧૮૪૩૨, ઉદયસત્તાભાંગા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮. ૬૭૪. આ જીવોને છવ્વીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૮ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૮ + દેવતાના ૧૬ = ૪૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૧૬ ૪ ૪૦ = ૬૪૦, ઉદયસત્તાભાંગા ૪૦ ૪ ૨ = ૮૦. ૬૭૫. આ જીવોને છવ્વીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા ઉ
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy