SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ કર્મગ્રંથ-દ ૪૭૬. આ જીવોને પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? હ ૨૫ના બંધે બંધમાંગો ૧, ૨૮ના ઉદયે ઉદયભાંગા ૬, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮,૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૪ ૬ ૬, ઉદયસત્તાભાંગા ૬ = ૪ ૪ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૬ ૪ ૪ = ૨૪. ૪૭૭. આ જીવોને પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગો ૧, ૨૯ના ઉદયે ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮,૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ ૪ ૧૨ = ૧૨, ઉદયસત્તાભાંગા ૧૨ ૪ ૪ = ૪૮, બંધોદયસત્તામાંગા ૧ ૪ ૧૨ ૪ ૪ = ૪૮ આ જીવોને પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૫ના બંધે બંધભાંગા ૧, ૩૦ના ઉદયે ઉદયભાંગા ૧૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ ૪ ૧૮ = ૧૮, ઉદયસત્તાભાંગા ૧૮ ૪ ૪ = ૭૨, બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૧૮ ૪ ૪ = ૭૨ ૪૯. આ જીવોને પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૫ના બંધે બંધભાંગો ૧, ૩૧ના ઉદયે ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ ૪ ૧૨ = ૧૨, ઉદયસત્તાભાંગા ૪૮, બંધોદયસત્તામાંગા ૧ ૪ ૧૨ ૪ ૪ = ૪૮ ૪૮૦. આ જીવોને પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય ? હ ૨૫ના બંધે મનુષ્યનો બંધભાંગો ૧ ૨૧ના ઉદયના સંવેધભાંગા ૨૬ના ઉદયના સંવેધભાંગા ૨૮ના ઉદયના સંવેધભાંગા ૨૯ના ઉદયના સંવેધભાંગા ઉ ૪૭૮. ઉ ૧૨ ૪ ૪ = ૨૪ ૨૪ ૨૪ ૪૮.
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy