________________
કર્મગ્રંથ-૬
૧૦ર ૪૩૪. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધ
ભાંગા કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે ઉદયભાંગા ૩, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૩ = ૧૩૮૨૪, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૪ = ૧૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪૩ ૪૪
= પપ૨૯૬ ૪૩પ. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે
સંવેધભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે વૈકીય વાયુકાયનો ઉદયભાંગો
૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાગ ૧ ૩ = ૩, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪
૧ * ૩ = ૧૩૮૨૪. ૪૩૬આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે
સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨પના ઉદયે અવૈકીય વાયુકાયનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ x = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫,
બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૮ ૧ ૫ = ૨૩૦૪૦ ૪૩૭. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે
સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૬ ના ઉદયે ઉદયભાંગા - સત્તાસ્થાન
૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ X ૯ = ૪૧૪૭ર, ઉદયસત્તાભાંગા ૯૮ ૪ = ૩૬, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪૯ ૪૪ = ૧૬૫૮૮૮