________________
૧૫૦
કર્મગ્રંથ-૬ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ * ૯૬ = ૩૭૬, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૬ * ૯૬ x ૩ =
૧૭૨૮. ૭૨૫. એકવીશના બંધે સંવેધ ભાંના કેટલા હોય? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૯૬,
સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪૪ ૯૬ = ૩૮૪, ઉદય-સત્તાભાંગા
૯૬ x = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૪ : ૯૬ x ૧= ૩૮૪. ૭૨૬. સત્તરના બંધે છ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૧. ૨૧, બંધોદયભાંગા ર 1 ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા
૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ ૯૬ ૪ ૧ = ૧૯૨. ૭૨૭. સત્તરના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેલા હોય?
સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૨, બંધોદયભાંગા ૨૪ ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ + ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૨ x ૯૬ ૪ ૩ = ૫૭૬.
આ રીતે મોહનીય કર્મનાં સંવેધ ભાંગાઓનું વર્ણન સમાપ્ત સં. ૨૦૪પ અષાઢ સુદ ૮ પાલીતાણા પન્નારૂપા જૈન યાત્રિક ગૃહ.