SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૯૬ 1 ૨ = ૧૯૨ ૯૬ ૪૬ = પ૭૬ = ૭૬૮ ઉદય-સત્તાભાંગા - ૯૬ + ૧ = ૯૬ ૯૬ x ૩ = ૨૮૮ = ૩૮૪ બંધોદય-સત્તાભાંગા ૨ ૯૬ ૪૧ = ૧૯૨ ૬ ૯૬ ૩ = ૧૭૨૮ = ૧૯૨૦ થાય. ૪૨૬. બીજા ગુણકે. કુલ સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩, ૭, ૮, ૯, ઉદયભાંગા ૨૪ 1 ૪ = ૯૬, સત્તાસ્થાન ૧, ૨૮, બંધોદયભાંગા ૪.૪ ૯૬ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૯૬ ૧ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૪ x ૯૬ ૪ ૧ = ૩૮૪. ૪૨૭. ત્રીજા ગુણકે. કુલ સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૨૪૪ ૪= ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ૯૬ 1 ૨ = ૧૯૨, ઉદય-સત્તાબાંગા ૯૬ 1 ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૨ x ૯૬ ૪૩ = ૫૭૬. ૪૨૮. ચોથા ગુણકે. છ આદિ ત્રણ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તરના બંધ ર ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ઉદયભાંગા ૧૬ ૪ ૪ = ૬૪ સત્તાસ્થાન ૧. ૨૧, બંધોદયભાંગા ૨ x ૬૪ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૬૪ x ૧ = ૬૪, બંધોદય-સત્તાભાંગા ૨ x ૬૪ x 1 = ૧૨૮. ૪૨૯. ચોથા ગુણકે છ આદિ ઉદયે સોળ ભાંગા શાથી? ઉ ચોથા ગુણકે. રહેલા ક્ષાયિક સમકિતી જીવોને છ આદિ ઉદય હોય તે જીવો યુગલિક હોય તેમાં પુરૂષ વેદ તથા સ્ત્રીવેદ નિયમા હોય તે કારણથી ૮ + ૮ ઉદયભાંગા ગણતા ૧૬ થાય.
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy