SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૪૫ સત્તાસ્થાન ૧૩ - ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ - ૧૩ - ૧૨ -૧૧ - ૫ - ૪ - ૩ - ૨ - ૧. પ્ર.૨૬૨ શ્રુતજ્ઞાનને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉ: શ્રુતજ્ઞાનને વિષે બંધસ્થાન ૮. ૧૭ - ૧૩ - ૯ - ૫ - ૪ - ૩ - ૨ - ૧. ઉદયસ્થાન ૮. ૯ - ૮ - ૭ - ૬ - ૫ - ૪ - ૨ - ૧. સત્તાસ્થાન ૧૩ - ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ - ૧૩ - ૧૨ -૧૧ - ૫ - ૪ - ૩ - ૨ - ૧. પ્ર.૨૬૩ અવધિજ્ઞાનને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉ : અવધિજ્ઞાનને વિષે બંધસ્થાન ૮. ૧૭ - ૧૩ - ૯ - ૫ - ૪ - ૩ - ૨ - ૧. ઉદયસ્થાન ૮. ૯ - ૮ - ૭ - ૬ - ૫ - ૪ - ૨ - ૧. સત્તાસ્થાન ૧૩ - ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ - ૧૩ - ૧૨ -૧૧ - ૫ - ૪ - ૩ - ૨ - ૧. પ્ર.૨૬૪ મન:પર્યવજ્ઞાનને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉ: મન:પર્યવજ્ઞાનને વિષે બંધસ્થાન ૬. ૯ - ૫ - ૪ - ૩ - ૨ - ૧. ઉદયસ્થાન ૬. ૭ - ૬ - ૫ - ૪ - ૨ - ૧. સત્તાસ્થાન ૧૩ - ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ - ૧૩ - ૧૨ -૧૧ - ૫ - ૪ - ૩ - ૨ - ૧. પ્ર.૨૬૫ કેવલજ્ઞાન-કેવલદર્શનને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉ: કેવલજ્ઞાન તથા કેવલદર્શનને વિષે બંધસ્થાન ૦- ઉદયસ્થાન ૦ - સત્તાસ્થાન . પ્ર.૨૬૬ સામાયિક-દો. ચારિત્રને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉ: સામાયિક-છેદોપસ્થાપનીય ચારિત્રને વિષે બંધસ્થાન ૬. ૯ - ૫ - ૪ - ૩ - ૨ - ૧. ઉદયસ્થાન ૬. ૭ - ૬ - ૫ - ૪ - ૨ - ૧. સત્તાસ્થાન ૧૩ - ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ - ૧૩ - ૧૨ -૧૧ * - ૫ - ૪ - ૩ - ૨ - ૧.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy