SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ કર્મગ્રંથ-૬ પ્ર.૨૩૯ નવમા ગુણ સ્થાનકના ચોથા ભાગે બંધસ્થાનાદિ કેટલા હોય ? હું : નવમા ગુણસ્થાનકના ચોથા ભાગને વિષે બંધસ્થાન ૧ બે પ્રકૃતિનું - ઉદયસ્થાન ૧ એક પ્રકૃતિનું-સત્તાસ્થાન ૫. ૨૮ - ૨૪ - ૨૧ ૩ - ૨. પ્ર.૨૪૦ નવમા ગુણસ્થાનાકના પાંચમા ભાગે બંધસ્થાનાદિ કેટલા હોય ? નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગને વિષે બંધસ્થાન ૧ એક પ્રકૃતિનું - ઉદયસ્થાન. ૧ એક પ્રકૃતિનું-સત્તાસ્થાન ૫. ૨૮ - ૨૪ - ૨૧ - ઉ : ૨ - ૧. પ્ર.૨૪૧ દસમા ગુણસ્થાનકે બંધસ્થાનાદિ કેટલા હોય ? હું : દસમા ગુણસ્થાનકે બંધસ્થાનાદિ-બંધસ્થાન ૦-ઉદયસ્થાન ૧. એક પ્રકૃતિનું-સત્તાસ્થાન ૪. ૨૮ - ૨૪ - ૨૧ - ૧. પ્ર.૨૪૨ અગ્યારમા ગુણસ્થાનકે બંધસ્થાનાદિ કેટલા હોય ? ઉ :: અગ્યારમા ગુણસ્થાનકને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન ૦-સત્તાસ્થાન ૩. ૨૮ - ૨૪ - ૨૧. પ્ર.૨૪૩ ` નરકગતિને વિષે બંધસ્થાનદિ કેટલા હોય ? હું : નરકગતિને વિષે બંધસ્થાન ૩. ૨૨ ઉદયસ્થાન પ. ૧૦ - ૯ - ૮ ઉદયસ્થાન ૬. ૧૦ - ૯ - – સત્તાસ્થાન ૬. ૨૮ ૨૭ - ૨૬ ૨૪ પ્ર.૨૪૪ તિર્યંચગતિને વિષે બંધસ્થાનાદિ કેટલા ઉ : તિર્યંચગતિને વિષે બંધસ્થાન ૪. ૨૨ - - 2 ૨૭ - - . - · - ૨૬ - ૭ ८ - ૭ – - - સત્તાસ્થાન ૬. ૨૮ ૨૭ ૨૪ ૨૨ પ્ર.૨૪૫ મનુષ્યગતિને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય ? ઉ : મનુષ્યગતિને બંધસ્થાન ૧૦. ઉદયસ્થાન ૯. સત્તાસ્થાન ૧૫ હોય. પ્ર.૨૪૬ દેવગતિને વિષે બંધસ્થાનાદિ કેટલા કેટલા હોય ? ઉ : મનુ,ગતિને વિષે બંધસ્થાન ૩. ૨૨ ઉદયસ્થાન ૫. ૧૦ સત્તાસ્થાન ૬. ૨૮ ૨૧ - ૧૭ ૬. - - ૬ હોય ? ૨૧ ૨૨ - ૨૧. - - ૫ ૧૭ ૧૩. ૨૧ ૧૭. ૭ - ૬. ૨૬- ૨૪ - ૨૨ - ૨૧. ૨૧.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy