SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ બંધોદયભાંગા ૯૬ બંધ ૧ X ઉદય ૯૬ = ૯૬ ચારના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૪ × ૧ = ૪ પવૃંદ ૨૪ ૪ ૪ = ૯૬ પાંચના ઉદયે ૨૪ ૪ ૨ = ૪૮ ઉદયપદ ૫ ૪ ૧ = ૫ X ૨ = ૧૦, પદવૃંદ ૨૪ ૪ ૫ = ૧૨૦ X ૨ = ૨૪૦ છના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૬ X ૧ = ૬ પદ્મવૃંદ ૨૪ x ૬ = ૧૪૪ ઉદયપદ ૪ + ૧૦ + ૬ = ૨૦ કર્મગ્રંથ-૬ પદવૃંદ ૯૬ + ૨૪૦ + ૧૪૪ = ૪૮૦ પ્ર.૫૫૯ મન:પર્યવજ્ઞાનને વિષે નવમા આદિ ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ? કયા ? ઉ : પાંચના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧, ૨નું ઉદયભાંગા ૧૨, પદવૃંદ ૧૨ X ૨ = ૨૪ બંધોદયભાંગા ૧૨ ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નુ ઉદયભાંગા ૪, પદ્મવૃંદ = ૪, બંધોદયભાંગા ૪ ત્રણના બંધે ૧ ભાંગો, ઉદસ્થાન ૧નું ઉદયભાંગા ૩, પદવૃંદ = ૩, બંધોદયભાંગા ૩ = બેના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નુ ઉદયભાંગા ૨, પદવૃંદ = ૨, બંધોદયભાંગા ૨ = એકના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧ ઉદયભાંગા ૧, પદવૃંદ = ૧, બંધોદયભાંગા ૧ અબંધે ૦, ઉદયસ્થાન ૧નું ઉદયભાંગા ૧ પદ્મવૃંદ = ૧, બંધોદયભાંગા ૧ પ્ર.૫૬૦ ત્રણ અજ્ઞાનને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય ? ઉ : ત્રણ અજ્ઞાનને વિષે ત્રણ બંધસ્થાન ૧૨ ભાંગા ઉદયસ્થાન ૪, ઉદયભાંગા ૩૮૪, ઉદયપદ ૧૩૨ પદવૃંદ ૩૧૬૮, બંધોદયભાંગા ૧૩૪૪ થાય છે. પ્ર.૫૬૧ ત્રણ અજ્ઞાનને વિષે બાવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય ?
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy