________________
૧૮૮
કર્મગ્રંથ-૬
નવના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૯૪૧ = ૯ પદદ ૬ X ૯ = ૫૪ ઉદયપદ ૬ + ૨૧ + ૨૪ + ૯ = ૬૦
પદવંદ ૩૬ + ૧૨૬ + ૧૪૪+ ૫૪ = ૩૬૦ પ્ર.૫૧૯ ક્રોધ કષાયને વિષે પાંચમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? ઉઃ કોધ કષાયને વિષે તેરના બંધ ૨ ભાંગા
ઉદયસ્થાન ૪. ૫ - ૬ - ૭ - ૮ ઉદયભાગા ૪૮ ઉદયપદ પર, પદવૃંદ ૩૧૨ બંધોદયભાંગા ૯૬, બંધ ૨ x ઉદય ૪૮ = ૯૬ પાંચના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૫x૧ = ૫ પદવૃંદ ૫૪ ૬ = ૩૦ છના ઉદયે ૬૪ ૩ = ૧૮ ભાંગા. ઉદયપદ ૬૪ ૩ = ૧૮ પદદ ૬X ૬ = ૩૬ X ૩ = ૧૦૮ સાતના ઉદયે ૬ x ૩ = ૧૮ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭X ૩ = ૨૧ પદવંદ ૬ x ૭ = ૪૨ x ૩ = ૧૨૬ આઠના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૮x ૧ = ૮. પદદ ૮૪ ૬ = ૪૮ ઉદયપદ ૫ + ૧૮ + ૨૧ + ૮ = પર
પદવૃંદ ૩૦ + ૧૦૮ + ૧૨૬ +૪૮ = ૩૧૨ પ્ર.૫૨૦ ક્રોધ કષાયને વિષે છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા
કેટલા હોય? કયા? ક્રોધ કષાયને વિષે છઠ્ઠા ગુણસ્થાનકે નવના બંધ ૨ ભાંગા સાતમા ગુણસ્થાનકે નવના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૪. ૪ ૫ - ૬ - ૭ ઉદયભાંગા ૪૮ ઉદયપદ ૪૪, પદવૃંદ ૨૬૪ બંધોદયભાંગા ૯૬ - ૪૮ બંધ ૨ x ઉદય ૪૮ = ૯૬, બંધ ૧ X૪૮ ઉદય = ૪૮
ઉ :