________________
૧૮૨
- કર્મગ્રંથ-૬
ઉં :
પ્ર.૫૦૭ નપુંસકવેદને વિષે એકવીસના બંધ બંધાદિ ભાંગા હોય?
કયા? નપુંસકવેદને વિષે એકવીસના બંધ ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩ર ઉદયપદ ૩૨, પદવૃંદ ૨૫૬ બંધોદયભાંગા ૧૨૮, બંધ ૪x ઉદય ૩૨ = ૧૨૮ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭ પદવૃંદ ૮X ૭ = ૫૬ આઠના ઉદયે ૮ X ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૮x = ૮૮ ૨ = ૧૬ પદવૃંદ ૮ X ૮ = ૬૪X ૨ = ૧૨૮ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદવૃંદ ૮ X ૯ = ૭ર ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨
પદવૃંદ ૫૬ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ પ્ર.૫૦૮ નપુંસકવેદે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા?
નપુંસકવેદે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૨, પદવૃંદ ૨૫૬ બંધોદયભાંગા ૬૪, બંધ ૨ x ઉદય ૩૨ = ૬૪ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭ પદવૃંદ ૮૮ ૭ = ૫૬ આઠના ઉદયે ૮૪ ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૮ x ૧ = ૮૪ ૨ = ૧૬ પદવૃંદ ૮X ૮ = ૬૪ x ૨ = ૧૨૮ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯ X ૧ = ૯ પદદ ૮ X ૯ = ૭૨ ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨ પદવૃંદ પ૬ + ૧૨૮ + ૭૨ = ૨૫૬
ઉ: