SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ દસ બાવીસે નવ ઈગવીસે સત્તાઈ ઉદય કર્મ સા? છાઈ નવ સતરસે તેરેપંચાઈ અટેવ / ૧૭ / ચત્તારિઆઈ નવ બંધ એ સુ ઉકકોસ સત્ત મુદયં સા/ પંચવિક બંધગે પુણ ઉદહો દુર્ણ મુર્ણ અવો / ૧૮ / ઈત્તો ચઉ બંધાઈ ઈકિક કુદયા વંતિ સલૅવિ બંધો વરમે વિ તણા ઉદયા ભાવે વિ વા હજજા // ૧૯ / ઇકકગ છ િકકા રસ, દસ સત્ત ચઉ% ઈક્કગં ચેવ7. એ એ ચઉવીસ ગયા બાર દુગિકંકમિ ઈક્કારા // ૨૦ / (પાઠાંતરે – ચઉવીસ દુગકિક મિક્કારા). નવતેસીઈ સ એહિં ઉદય વિગપેહિ મોહિઆ જીવા/ અઉણુત્તરિ - સી આલા પયાવિદ સહિ વિશે // ૨૧ ll નવપંચાણઉઅ સ એ ઉદય વિગપે હિંમોહિઆ જીવા/ અઉણુરી એ ગુત્તરી પથવિંદેસ એહિં વિન્નેએ / ૨૨ / તિન્નેવ ય બાવીસે ઈગવીસે અઠવીસ સત્તરસે / છચ્ચેવ તેર નવ બંધ, એસુ પંચેવ ઠાણાણિ // ૨૩ / પંચવિહ ચઉવિહેસું છ છ% એસેસુ જાણ પંચેવ / પત્તે પસં ચત્તરિ અ બંધ qએ / ૨૪ / દશ નવ પત્તર-સાઈ બંધોદય સંત પડિ ઠાણાણિ / ભણિ આણિ મોહણિજે ઈત્તો નામં પરં વચ્છ / ૨૫ // ભાવાર્થ: બાવીસના બંધે છ ભાંગા, એકવીસના બંધે ચાર ભાંગા, સત્તર અને તેરના બંધ બબ્બે ભાંગા, નવના બંધના વિષે પણ બે ભાંગા એથી આગળના બંધે એક એક ભાગો હોય છે. || ૧૬ . બાવીસ પ્રકૃતિના બંધે સાતથી દસ એમ ચાર ઉદયસ્થાનો છે. એકવીસના બંધે સાતથી નવ એમ ત્રણ ઉદયસ્થાનો છે. સત્તરના બંધે છથી નવ એમ ચાર ઉદય સ્થાનો છે. તેના પાંચ થી આઠ એમ ચાર ઉદયસ્થાનો છે. તે ૧૭ . નવના બંધને વિષે ચાર થી સાત એમ ચાર ઉદય સ્થાનો છે. પાંચ પ્રકતિનાં બંધને વિષે બેનો ઉદય જાણવો | ૧૮ | એ પછી ચાર પ્રકૃતિ વગેરેનાં બંધો સર્વે એક એક પ્રકૃતિના ઉદય
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy