________________
૧૪૮
કર્મગ્રંથ-૬
ઉ:
ઉદયપદ ૬ + ૨૧ + ૨૪ + ૯ = ૬૦
પદવૃંદ ૯૬ + ૩૩૬ + ૩૮૪+ ૧૪૪ = ૯૬૦. પ્ર.૪૩૮ એકેન્દ્રિયને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા?
એકેન્દ્રિયને વિષે બે બંધસ્થાન ૧૦ ભાંગા ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૬૪ ઉદયપદ ૬૮, પદવૃંદ ૫૪૪ બંધોદય ભાંગા ૩૨ x ૬ = ૧૯૨, ૩૨ X૪ = ૧૨૮
૧૯૨ + ૧૨૮ = ૩૨૦ થાય. પ્ર.૪૩૯ એકેન્દ્રિયને વિષે બાવીસના બંધે કેટલા કેટલા બંધાદિ ભાંગા થાય?
કયા? ઉ : એકેન્દ્રિયને વિષે બાવીસના બંધે - ૬ ભાંગા
ઉદયસ્થાન ૩ ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૬, પદવંદ ૨૮૮ બંધોદયભાંગા બંધ ૬ x ઉદય ૩૨ = ૧૯૨ આઠના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૮X ૧ = ૮ પદવૃંદ ૮ X ૮ = ૬૪ નવના ઉદયે ૮ X ૨ = ૧૬ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯X ૨ = ૧૮ પદવૃંદ ૮ X ૯ = ૭૨ x ૨ = ૧૪૪ દસના ઉદયે ૮ x ૧ =૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦ પદવૃંદ ૮X ૧૦ =૮૦ થાય. ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬
પદછંદ ૬૪+ ૧૪૪+ ૮૦ = ૨૮૮ પ્ર.૪૪૦ એકેન્દ્રિયને વિષે એકવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોત?
કયા? : એકેન્દ્રિયને વિશે એકવીસના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૨, પદવૃંદ ૨૫૬ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭
ઉ: