SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ઉદયપદ ૪ + ૧૫ + ૧૮ + ૭ = ૪૪ પદવૃંદ ૯૬+ ૩૬૦ + ૪૩૨ + ૧૬૮ = ૧૦૫૬ નવના બંધે ૧ ભાંગો હોવાથી સાતમા ગુણસ્થાનકે બંધ ૧ X ૧૯૨ ઉદય = ૧૯૨ બંધોદયભાંગા આઠમા ગુણસ્થાનકે બંધ ૧ X ૯૬ ઉદય = ૯૬ બંધોદયભાંગા થાય છે. પ્ર.૪૩૨ મનુષ્યગતિને વિષે પાંચ આદિ બંધના બંધાદિભાંગા કેટલા કેટલા હોય છે ? ક્યા ? ઉ : ૧૪૫ મનુષ્યગતિને વિષે પાંચ બંધનો ૧ ભાંગો ઉદયસ્થાન બે પ્રકૃતિનું. ઉદયભાંગા ૧૨ ઉદયપદ ૦, પદવૃંદ ૨૪ ૧ બંધોદયભાંગા ૧ X ૧૨ = ૧૨ ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું ઉદયભાંગા ૧૧, પદવૃંદ ૧૧, ઉદયપદ ૦ બંધોદયભાંગા ૧ X ૧૧ = ૧૧ અબંધે એકના ઉદયે ૧ ભાંગો, પદવૃંદ ૧ ઉદયપદ ૦, બંધોદયભાંગા ૦ X ૧ = ૧ પ્ર.૪૩૩ દેવગતિને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ? કયા ? ઉ : દેવગતિને વિષે ૩ બંધસ્થાન, બંધભાંગા ૧૨ ઉદયસ્થાન ૫, ૬ થી ૧૦ ઉદયભાંગા ૩૮૪ ઉદયપદ ૧૯૨, પદ્મવૃંદ ૩૦૭૨ બંધોદયભાંગા ૧૧૫૨ ભાંગા હોય. પ્ર.૪૩૪ દેવગતિને વિષે બાવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ? કયા? દેવગતિને વિષે બાવીસના બંધે ૬ ભાંગા ઉદયસ્થાન ૪. ૭ ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૧૨૮ - ઉદયપદ ૬૮, પદવૃંદ ૧૦૮૮ બંધોદયભાંગા ૬૪ X ૨ = ૧૨૮ ૭ના ઉદયે ભાંગા ૧૬, ઉદયપદ ૭૪ ૧ = ૭
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy