________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પદવૃંદ ૨૪ x ૭= ૧૬૮
આઠના ઉદયે ૨૪ X ૮ =૧૯૨ X ૨ = ૩૮૪
ઉદયપદ ૮ X ૧ = ૮ X ૨ = ૧૬
પદવૃંદ ૨૪ X ૮ = ૧૯૨ X ૨ = ૩૮૪ નવના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૯૪૧=૯ પદવૃંદ ૨૪ X ૯ = ૨૧૬.
ઉદયપદ ૭ + ૧૬ + ૯ =૩૨ થાય.
પવૃંદ ૧૬૮ + ૩૮૪ + ૨૧૬ =૭૬૮.
પ્ર.૪૨૯ મનુષ્યગતિને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય ? કયા?
ઉ :
મનુષ્યગતિને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધે ૨ ભાંગા
ઉદયસ્થાન ૪
-
૬
-
૭
--
८
-
૧૪૩
૯ના ઉદયભાંગા - ૧૯૨, ઉદયપદ
- ૬૦, પદવૃંદ ૧૪૪૦,
બંધોદયભાંગા. બંધ ૨ X ઉદય ૧૯૨ = ૩૮૪ થાય.
છના ઉદયે ભાંગા ૨૪, ઉદયપદ ૬ X ૧ = ૬
પદ્મવૃંદ ૨૪ x ૬ = ૧૪૪ થાય.
સાતના ઉદયે ભાંગા ૨૪ x ૩ = ૭૨, ઉદયપદ ૭ X ૧ = ૭ X
૩ = ૨૧.
પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮ X ૩ = ૫૦૪.
આઠના ઉદયે ભાંગા ૨૪ X ૩
૭૨, ઉદયપદ ૮ X ૧ = ૮ X ૩ = ૨૪
પદવૃંદ ૨૪ ૪ ૮ = ૧૯૨ X ૩ = ૫૭૬ નવના ઉદયે ભાંગા ૨૪, ઉદયપદ ૯ × ૧ = ૯, પદવૃંદ ૨૪ X ૯ = ૨૧૬ થાય છે.
ઉદયપદ ૬ + ૨૧ + ૨૪ + ૯ = ૬૦
=
૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬ = ૧૪૪૦,
પ્ર.૪૩૦ મનુષ્યગતિને વિષે પાંચમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય ? કયા ?
ઉ :
મનુષ્યગતિને વિષે તેરના બંધે ૨ ભાંગા