________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૩૭.
પદવૃંદ ૯ X ૮=૭૨. બંધ ભાગ ૪ x ઉદયભાંગા ૩૨ = ૧૨૮ બંધોદય ભાંગા. ઉદયપદ - ૭ + ૧૬ + ૯ = ૩૨
પદવૃંદ પ૬ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ થાય. પ્ર.૪૧૭ ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉ: નરકગતિને વિષે ત્રીજા ગુણ. કે સત્તરના બંધે ર ભાંગા
ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦. ઉદયભાંગા - ૩૨. ઉદયપદ - ૩૨, પદવૃંદ ૨૫૬ બંધોદયભાંગા ૬૪ સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭X૧ =૭. પદગ્રંદ ૮૮ ૭ = ૫૬. આઠના ઉદયે ૮x૨ = ૧૬ ભાંગા, ઉદયપદ ૮૪૧=૮x૨ = ૧૬. પદવૃંદ ૮૮૮ = ૬૪ X ૨ = ૧૨૮. નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯*૧=૯. પદદ ૮૮૯ = ૭૨. ઉદયપદ ૭ + ૧૬ + ૯=૩૨ થાય. પદકુંદ પ૬ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ થાય..
બંધ ભાગ ૨ x ઉદયભાંગા ૩૨ = ૬૪ બંધોદય ભાંગા. પ્ર.૪૧૮ નરકગતિમાં ચોથા ગુણોને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા
થાય ? કયા ? . ઉ: નરકગતિને વિષે સત્તરના બંધે બંધ ભાગ ૨
ઉદયસ્થાન ૪ - ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૬૪ ઉદયપદ - ૬૦, પદવૃંદ ૪૮૦ બંધોદયભાંગા ૧૨૮, બંધમાંગા ૨ x ઉદયભાંગા ૬૪ = ૧૨૮ ૬ના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૬ x ૧ = ૬. પદવૃંદ ૮X ૬ = ૪૮ ૭ના ઉદયે ૮૪ ૩ = ૨૪ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭ X ૩ = ૨૧
X ૭ = ૫૬ X ૩ = ૧૬૮.