SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ કર્મગ્રંથ-૬ . સંજ્વલનમાયા-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૮. સંજ્વલનમાયા-અરતિ-શોક-નપુંસકવેદ. ૧૯. સંજ્વલનલોભ-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨૦. સંજ્વલનલોભ-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૨૧. સંજ્વલનલોભ-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૨૨. સંજ્વલનલોભ-અરતિ-શોક-પુરૂષદ. ૨૩. સંજ્વલનલોભ-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૨૪. સંલનલોભ-અરતિ-શોક-નપુંસકવેદ. પ્ર.૩૬૫ બેના ઉદયના બાર ભાંગા કયા કયા હોય? ઉ : બેના ઉદયના બાર ભાંગા આ પ્રમાણે જાણવા. ૧. સંજ્વલનક્રોધ-પુરૂષવેદ. ૨. સંજ્વલનક્રોધ-સ્ત્રીવેદ. ૩. સંજ્વલનાક્રોધ-નપુંસકવેદ. ૪. સંજ્વલનમાન-પુરૂષવેદ. ૫. સંજ્વલનમાન-સ્ત્રીવેદ. ૬. સંજવલનમાન-નપુંસકવેદ, ૭. સંજવલનમાયા-પુરૂષવેદ. ૮.સંજ્વલનમાયા-સ્ત્રીવેદ. ૯. સંજ્વલનમાયા-નપુંસકવેદ. ૧૦. સંજ્વલનલોભ-પુરૂષવેદ. ૧૧. સંજ્વલનલોભ-સ્ત્રીવેદ. ૧૨ સંજ્વલનલોભ-નપુંસકવેદ. પ્ર.૩૬૬ એકના ઉદયના ભાંગા કેટલા? કયા કયા? ઉ: એકના ઉદયનાં ૧૧ ભાંગા થાય છે. ૧.સંજ્વલન ક્રોધ ર.સંજવલનમાન ૩.સંજ્વલનમાયા ૪.સંજવલનલોભ પ.સંજવલનમાન ૬.સંજવલનમાયા ૭.સંજવલનલોભ ૮.સંજવલનમાયા ૯.સંજ્વલનલોભ ૧૦.સંજ્વલનલોભ અને ૧૦મા ગુણ. કે ૧૧.સંજ્વલનલોભ. પ્ર.૩૬૭ એકના ઉદયના ૧૧ ભાંગા કઈ રીતે જાણવા?
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy