________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૧૩) -
૩૧૭ (i) કારિકા-૧૩માં ધ્વનિની પરિભાષા આપી છે, ધ્વનિસિદ્ધાન્તને સમજવા માટે, વાચ્ય વ્યતિરિક્ત પ્રતીયમાન અર્થનો “સદ્ભાવ’ સમજવો જરૂરી છે. સદ્ભાવ હોવા પણાનો ભાવ તથા સાધુભાવ-પ્રાધાન્ય. બન્ને અર્થમાં પ્રતીયમાન અર્થનો “સદ્ભાવ છે.
| (ii) વ્યવિશેષ | = ચં ત્ત તદ્ધિશેષ: ૨) કાવ્ય અને તેની વિશેષતા; વ્યર્થ વિશેષઃ | કાવ્યની વિશેષતા.-આ બન્ને અર્થ અહીં લઈ શકાય છે.
(iv) વિમ પ્રવ ધ્વર્વિષયઃ | વિષયક વિશેન સિનોતિ લખાતીતિ વિષય છે જે પોતાના સંબંધી પદાર્થને વિશેષરૂપથી આબદ્ધ કરી લે છે તે વિષય છે. ધ્વનિનું પોતાનું સ્વતંત્ર ક્ષેત્ર છે. તેનાથી ભિન્ન સ્થાનો પર ધ્વનિ શબ્દનો પ્રયોગ કરવામાં આવતો નથી. એથી ધ્વનિ ઉપમા, અનુપ્રાસ વગેરેથી જુદો છે.
૧૩.૨ - પ્રથમ કારિકામાં ઉલ્લેખાયેલા ધ્વનિનો અભાવ છે એમ ત્રણ વિકલ્પોથી કહેનારા અભાવવાદીઓ પૈકી પ્રથમ રીતે ધ્વનિનો અભાવ માનનારાના મતનું અહીં ખંડન કર્યું છે.
(i) પ્રસિદ્ધપ્રસ્થાન...મયુY પ્રસિદ્ધ પ્રસ્થાન એટલે તે માર્ગ જે પરંપરાથી વ્યવહારમાં આવે છે જેમકે પ્રસ્તુત સંદર્ભમાં શબ્દ અને અર્થ તથા તેના ગુણ અને અલંકાર વગેરે. પ્રસિદ્ધ પ્રસ્થાનમાં 'ધ્વનિ'નો નિર્દેશ ન હોવાને લીધે તેને કાવ્ય માની શકાય નહીં એમ પૂર્વપક્ષી કહે છે. પ્રાચીન અલંકારશાસ્ત્રના લક્ષણકારોમાં આ
ધ્વનિ-તત્ત્વ પ્રસિદ્ધ ન હતું. આનંદવર્ધને ખંડન કરતાં અહીં કહ્યું છે. લક્ષણકારોને માટે આ ધ્વનિતત્ત્વ પ્રસિધ્ધ નહોતું પણ લક્ષ્યની (સર્જાયેલ સાહિત્યની) પરીક્ષા કરતાં તે ધ્વનિ તત્ત્વ જ, સહૃદયોને આલાદિત કરનારું કાવ્ય તત્ત્વ છે એ જોઈ શકાય છે.
| (i) ચિત્રકુ તિ અલંકારપ્રધાન કાવ્યને ‘ચિત્ર કાવ્ય કહેવાય છે. તે કાવ્ય નથી પણ કાવ્યનું અનુકરણ કરનારું છે. જેમ ગાયનું ચિત્ર, વસ્તુતઃ ગાય નથી પણ જીવંત ગાયનું તે અનુકરણ કરે છે. આમ આલેખમાત્ર કે કલામાત્ર હોવાને કારણે તેને ‘ચિત્ર’ કહ્યું છે.
૧૩.૩ (i) પરિવારો અભિનવગુપ્ત “લોચનમાં સમજાવે છે કે પરિવાર્થ શારિજા-અર્થચ્ચ-મધ-માવાપં શોઃ તિ પરોવઃ | અર્થાત્ કારિકાના અર્થનો અધિક આલાપ કરવાને માટે, કારિકામાં નહીં કહેલ અધિક અર્થ ઉમેરવા માટે જે શ્લોક હોય છે તેને પરિકર શ્લોક કહે છે.
(ii) આ અનુચ્છેદમાં બીજા પ્રકારના અભાવવાદીઓના મતનું ખંડન કરવામાં આવ્યું છે.
૧૩.૪ લં) આનંદવર્ધન અલંકારોમાં ધ્વનિના સમાવેશનું ખંડન કરે છે, નન યત્ર...મવિષ્યતિ | માં પૂર્વપક્ષ છે, અભાવવાદીઓની વળતી દલીલ છે. બીજા