________________
પ્રાણ ૨] કરતાં બીજાનું વધારે સારૂ રહેવાની તાકાત નથી, એટલે ઝટ ઈષ્ય ઊઠી આવે છે,
ગુણ કો? પ્રેમ કે ઈષ્ય ? મઝા શામાં ? સામાનું સારૂં સહી લઈએ, એથી ખુશી થઈએ, એમાં કે ઈર્ષ્યાથી બળીએ એમાં મઝા? સામાનું સારું સહી લઈએ એમાં તત્વથી આપણને નુકસાન શું ?
એને સારું મળ્યું તે એના પુણ્યથી કે પુરુષાર્થથી મળ્યું, એમાં આપણે બળવાની જરૂર શી? ઉર્દુ, બળ વામાં તે બીજા કેટલાય ભારે અનર્થ—અને મનને બિગાડે આપણી જાતમાં જ અને તે આપણે જાતે જ ઊભા કરવા જેવું થાય છે. જે સિંહગુફાવાસી મુનિ એક ઈષ્યના માયા કેટકેટલા અનર્થમાં પટકાય છે!
રુફમીને શા માટે મરવું છે? રાજપુત્રી ફમી પિતાના પિતાને કહે છે,
“હે પિતાજી!મારે આપણાતને વિચાર સુખમય જીવન નના કંઢાળાને લીધે નગ્ધ કે અરે! પરણીને તરત મારા પતિ ગુજરી ગયા! તે હાય! હવે મારું સંસાર-સુખ નષ્ટ થઈ ગયું, એટલે હવે દુખમાં જીવીને શું કામ છે ? જવામાં શી મજા? સુખ વિના દહાડા કેમ જાય? નાઆ જીવાળા પર મને કઈ કંટાળો નથી. પરંતુ મને મેટો ડર છે કે મારી સુવાની હવે શરૂ થાય છે, અને જુવાની દિવાની ! જીવને દિવાને બનાવે છે. એમાં હજી લગ્નજના કઈક કુશ મુકે છે, જેથી જયાં ત્યાં જ એ નહિ . મારે કમ,