________________
]
[ મી
પૂર કામરાગથી દૃષ્ટિ નાખી રહી છે ? પરલેાકના વિચાર ભૂલી માત્ર આ જીવનમાં મળતા ચક્ષુના આનંદના જ એકમાત્ર સ્વાદ લેવા લપટ બની છે.
રાજકુમારના મનને થાય છે કે જગતના જીવાની આ કેવી મૂઢ દશા છે કે કાર્યાંકા ના વિચાર'નથી ? કાં તે બિચારાને ગતાગમ જ નથી કે શું કરવા જેવું નહિ, અથવા ગમ પડી છે તે વિષયસુખની સગવડ દેખાતાં એને યાદ કરવું નથી, પરદેશી -રાજકુમાર રુક્મીની આ સ્થિતિ જોઈ લે છે કે એ વિદુષી હાવા છતાં અત્યારે કાર્યાંકાના વિચાર ભૂલી રહી છે, એથી જ અકાય માં પ્રવતી રહી છે.'
સમજનારી ક્ષ્મી હમણાં
ઉ—એમ તા ભૂલી ન પણ હોય એમ બને. ચેાક્કસ ન કહેવાય. સમજદાર માણસ કયારેક અકાય કરવા પ્રેરાય છે ત્યારે સભવ છે એના મનને થતુંય હાય કે આ ખાટુ થઈ રહ્યું છે. એ દૃષ્ટિએ અકાય તરીકેના વિચાર વિસ્તૃત નથી. કિન્તુ અહીં રાગની પ્રબળતા અકાયમાં તાણે છે. એટલે ભૂલવાનું કહેવાય છે તે એ હિસાબે કે કાર્યાંકાના વિવેકને મહત્ત્વ એ અને ઇન્દ્રિયવિષયાસ્વાદને મહત્ત્વ વધારે અપાય ત્યારે ભૂલા પડવાનુ કહેવાય.
પ્ર-શું અત્યાર સુધી કાર્યાકા
એટલામાં ભૂલી જાય?
કાર્યાંકા ના વિચાર એટલે :—
માટે ‘કાય –અકા, સાર–અસાર, હિત—અહિત વગેરેના વિચાર રાખવાના અઆ કે એના વિવેકને મહત્ત્વ વધુ આપવાનું, અકા—અસાર-અહિતના ત્યાગને મહત્ત્વ વધુ આપવું, પણ નહિ કે એના સેવનમાં થતા ક્ષણિક આનન્દને, મનને