SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ મંગલાચરણ પુણ્ય ખે છે, પાપ પ્રકૃતિઓનો વિપાક અશુભ હોય છે. પ્રકૃતિઓના ઉદયકાળમાં પણ જીવ આસક્ત અને તો અલ્પકાળ પર્યંત સુખ ભોગવી લીધા પછી અનંતકાળ મહા દારૂણ દુઃખો ભોગવવાં પડે. પ્રતિક્ષણે ઉત્પન્ન થતા કમ ફળનો ઉયકાળ વિવિધ પ્રકારે ચિંતવવો તે વિપાક વિચય. તે એવી રીતે ચિંતવવો કે તીર્થંકર નામકર્મીના ઉયે દેવાધિદેવ અરિહંત પ્રભુની અષ્ટ પ્રાતિહા અને ત્રણ ગઢના સમવસરણ વગેરેની જે સંપદા તે પુણ્યનું એક છત્રી સામ્રાજ્ય કહેવાય. અને સાતમી નરકના જીવોની જે વિપદા તે પાપનુ એક છત્રી સામ્રાજ્ય કહેવાય. શરીરના એક એક રોમમાં પોણા રોગ છે જેની કુલ પાંચ કરોડની પણ ઉપર સંખ્યા થાય છે. તે બધા સાતમી નરક પૃથ્વીના જીવોને એકી સાથે ઉદયમાં વર્તે છે. હવે કલ્પના કરો કે તે જીવોને કેવા કર્મના વિપાક ભોગવવા પડતા હશે ? આપણા શરીરમાં કોઈ એક ભાગમાં ફોડલી થાય છે તો આપણે સહન કરી શકતા નથી, આપણો ઉપયોગ તેમાંજ લાગ્યો રહે છે, તો સાતમી નરકના અથવા સાતે નરકગતિના જીવો જે કર્મોના વિપાક ભોગવી રહ્યા છે તે કેવા દારૂણ અને દુઃખમય હશે ? એકવાર આંધેલું ક વિપાકમાં ઓછામાં ઓછું દસ ગણું થાય છે. મધ્યમ અર્પેક્ષાએ હજારો લાખો ગણું થાય છે અને ઉત્કૃષ્ટતાની અપેક્ષાએ કોટા કોટી ગણુ થાય છે. તીવ્રતમ પરિણામથી કર્મ બાંધેલુ હોય એટલે કોટાકોટી ગણો વિપાક ભોગવવો પડે છે. કર્મના વિપાક સબંધી ચિંતવના જીવનો સ્વભાવ સજ્ઞ સદી છે, છતાં જ્ઞાનાવરણીય
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy