________________
૩૧૯
મંગલાચરણ
પુણ્ય
ખે
છે, પાપ પ્રકૃતિઓનો વિપાક અશુભ હોય છે. પ્રકૃતિઓના ઉદયકાળમાં પણ જીવ આસક્ત અને તો અલ્પકાળ પર્યંત સુખ ભોગવી લીધા પછી અનંતકાળ મહા દારૂણ દુઃખો ભોગવવાં પડે. પ્રતિક્ષણે ઉત્પન્ન થતા કમ ફળનો ઉયકાળ વિવિધ પ્રકારે ચિંતવવો તે વિપાક વિચય. તે એવી રીતે ચિંતવવો કે તીર્થંકર નામકર્મીના ઉયે દેવાધિદેવ અરિહંત પ્રભુની અષ્ટ પ્રાતિહા અને ત્રણ ગઢના સમવસરણ વગેરેની જે સંપદા તે પુણ્યનું એક છત્રી સામ્રાજ્ય કહેવાય. અને સાતમી નરકના જીવોની જે વિપદા તે પાપનુ એક છત્રી સામ્રાજ્ય કહેવાય. શરીરના એક એક રોમમાં પોણા રોગ છે જેની કુલ પાંચ કરોડની પણ ઉપર સંખ્યા થાય છે. તે બધા સાતમી નરક પૃથ્વીના જીવોને એકી સાથે ઉદયમાં વર્તે છે. હવે કલ્પના કરો કે તે જીવોને કેવા કર્મના વિપાક ભોગવવા પડતા હશે ? આપણા શરીરમાં કોઈ એક ભાગમાં ફોડલી થાય છે તો આપણે સહન કરી શકતા નથી, આપણો ઉપયોગ તેમાંજ લાગ્યો રહે છે, તો સાતમી નરકના અથવા સાતે નરકગતિના જીવો જે કર્મોના વિપાક ભોગવી રહ્યા છે તે કેવા દારૂણ અને દુઃખમય હશે ? એકવાર આંધેલું ક વિપાકમાં ઓછામાં ઓછું દસ ગણું થાય છે. મધ્યમ અર્પેક્ષાએ હજારો લાખો ગણું થાય છે અને ઉત્કૃષ્ટતાની અપેક્ષાએ કોટા કોટી ગણુ થાય છે. તીવ્રતમ પરિણામથી કર્મ બાંધેલુ હોય એટલે કોટાકોટી ગણો વિપાક ભોગવવો પડે છે.
કર્મના વિપાક સબંધી ચિંતવના
જીવનો સ્વભાવ સજ્ઞ સદી છે, છતાં જ્ઞાનાવરણીય