________________
૧૮
મંગલાચરણ
- આ એ
ય ને તેમ જ અન તે
અને જેની પાસે ધર્મ છે તેણે તો એમ જ સમજવું કે, હું ધનવાન છું.
મહાપુરૂષો ધર્મરૂપી ધનવાળા હોય છે. બધા પુરુષાર્થોનું મૂળ ધર્મ છે. પ્રાંતે અપવર્ગ યાને મોક્ષરૂપ મહાપુરુષાર્થની સિદ્ધિ પણ ધર્મથી થાય છે. માટે પોતાના સર્વસ્વના ભોગે પણ ધર્મનું રક્ષણ કરવું. “ઘ રાતિ લિતઃ” રક્ષણ કરાએલો ધર્મ પણ આપણી રક્ષા કરે છે, માટે ધર્મો જયજયકાર છે.