SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ મંગલાચરણ જે બેકારી બેરોજગારી અને ગરીબાઈનાં જ્યાં ત્યાં જે ન થાય છે તેની જગ્યાએ ચોમેર આખાદીનાં અને સુખી જીવનનાં દર્શન થવા માંડે, ધનાઢયો દુર્વ્યય ઉપર કાપ મૂકે તો દેશમાં રોજીરોટીનો કોઈ સવાલ જ નહીં ઊઠે. એશઆરામ નાટક સિનેમા અને નાચગાનાદિમાં જ પૈસાનો દુર્વ્યય થતો રહે તો ગરીબાઈ શી રીતે હઠવાની છે ? અને ગરીબાઈ ન હુઠે ત્યાં સુધી દરિદ્રતાનાં દ્વાર કયાંથી અંધ થવાનાં છે. સંપત્તિના ચાર વિભાગ નીતિ શાસ્ત્રમાં લખ્યું છે કે ગૃહસ્થોએ સંપત્તિના ચાર વિભાગ કરવા જોઇએ. તેમાં એક ભાગ ભંડારમાં રાખવો, એક ભાગ વ્યાપારમાં જોડવો, એક ભાગ પોતાના ઉપભોગાદિમાં વાપરવો અને ચોથા ભાગનો સન્માગે વ્યય કરી નાખવો. કેટલાકો એમ પણ કહે છે કે આવકના બે ભાગ કરવા અને તેમાંથી કાંઈક અધિક હિસ્સો ધમાં વાપરી નાખવો અને આકીના હિસ્સાનો ઉપયોગ ગૃહસ્થ પોતાની આજીવિકા ચલાવવામાં અને વ્યાવહારિક કાર્યોમાં જ્યાં તેને ઠીક લાગે તેમ કરે. મનુષ્યો પહેલાથી સ'પત્તિના અડધા ભાગનો અથવા છેવટે ચોથા ભાગનો સન્માર્ગે વ્યય કરતા થઈ ગયા હોત તો આજે જે દરોડો પડે છે તે પડત નહીં અને અણુધારી આતમાં મૂકાવુ પડત નહીં ! આ કાળમાં સંપત્તિના ચાર વિભાગ કરવાની વાત જ
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy