________________
મંગલાચરણ
૧૮૯
પ્રત્યુત્તર એ છે કે,
“ પંડિતજી ! આપે મને જે પ્રશ્ન કર્યો તેનો કેટલાય જૂઠાખોલા મનુષ્યો આ રસ્તેથી થઈ પણ રહ્યા
કૃષિત
પસાર થએલા છે અને પસાર પંડિતજી ! તેવા જૂઠા ખોલા અને ખીજા પણ હિંસા ચૌ ક વિશ્વાસઘાત જેવા ઘોરાતિઘોર દુષ્કર્મ કરનારા મનુષ્યોના આ ભૂમિપર પગ પડવાથી આ ભૂમિના પરમાણુ દૂષિત થઈ ગએલા છે તેની શુદ્ધિ માટે પંડિતજી ! મેં આ જળ છંટકાવ કર્યો છે. રખે તે દૂષિત પરમાણુ અંદરના મન પરિણામ પર પોતાનો પ્રભાવ ન પાડી દે એટલા માટે મેં આ ભૂમિનું શોધન કર્યું છે.” અને માતગીની વાત પણ તદ્ન સાચી હતી. કારણ કે બહારના પરમાણુઓ પણ કેટલીકવાર આપણા મન પરિણામપર અસર પાડતા હોય છે. એટલે મેતરાણીએ પંડિતજીને સચોટ રદિયો આપ્યો કહેવાય. વળી પણ આગળ વધીને માત ંગીએ કહ્યું, “પંડિતજી માફ કરજો ! અમારો તો જન્મ જ ચંડાળના કુળમાં થયો છે. તેમાં કોઈ અમારો અપરાધ નથી. અમારા જન્માંતરના તેવા કોઈ કર્મનો ઉદય જાગ્યો હોય તો તેમાં અમારો શો ઉપાય છે ? ક્રમ તો સૌ ને ભોગવવાં પડે છે. પણ પડિતજી જેઓ ઉચ્ચ કુળમાં જન્મ પામીને ધોરાતિઘોર દુષ્કમ કરતા હોય તેવા તો મહા અપરાધને પાત્ર છે. પડિતજી ! જેમના કર્મી હુલકાં હોય તેમને ઊંચા કેમ કહી શકાય ? ભલે તે ગમે તેવા ઊંચા કુળમાં જન્મ્યા હોય તેથી શું ? પંડિતજી ! હલકા કુળમાં જન્મેલા હોય પણ ક જો શ્રેષ્ઠ હોય તો તેમને જ ઊંચા ગણવા જોઈએ.” પંડિતજી
G