SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ધાર્મિક વહીવટ વિચાર’ આદિ પુસ્તકોમાં થયેલા ઘણા બધા કુતર્કોની સમાલોચના કરી તેની અસારતા જાહેર કરે છે - બાદબાકી કરી નાખે છે. (૩) આ પ્રકારની ગુરુપૂજાનું દ્રવ્ય દેવદ્રવ્ય તરીકે ગણાય છે. એટલે તે દ્રવ્ય સાધુઓના ઉપયોગમાં (વૈયાવચ્ચમાં) આવી શકે નહીં. (૫) ગુરુદ્રવ્યના વિનિયોગ અંગેનો પૂ.આ.ભ.શ્રી. કૈલાસસાગરસૂરિજી મ.સા., પૂ. તપસ્વી શ્રીધર્મસાગર ગણિશ્રી તથા પૂ.આ.ભ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા.નો અર્થાત્ પૂ.સાગરજી મ.ના સમુદાયનો અભિપ્રાય પરિશિષ્ટ-૧૬-૧૮-૨૧માંથી જાણી લેવો. ૦ દ્રવ્યસપ્તતિકા ગ્રંથના આધારે અધિક સમાધાનોઃ (નોંધ : પૂર્વોક્ત ત્રણ પ્રશ્નોની વધુ વિસ્તારથી ખુલાસાપૂર્વક વિચારણા દ્રવ્યસપ્તતિકા ગ્રંથની ગાથા-૧૨ની ટીકામાં કરવામાં આવી છે. પંડિતશ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખ દ્વારા અનુવાદિત-સંપાદિત દ્રવ્યસપ્તતિકા ગ્રંથનો પાઠ (અનુવાદ સહિત) અક્ષરશઃ નીચે મુજબ છે - स्वर्णा-ऽऽदि-रूप- ગુરુ-દ્રવ્ય-ચોપ तथा, स्वर्णा-ऽऽदिकं तु गुरु-द्रव्यम् जीर्णोद्धारे नव्य-चैत्य-करणा-ऽऽदौ च व्यापार्यम्, तद् यथा - (૨) -પૂના-સર્વિસુ-વ-દિ-દ્રવ્ય મુ-દ્રવ્યમુખ્યતે? વા?” તથ १. स्वर्णाऽऽदे દ્રવ્યતાનિષેધ “(૨) વિ-પૂના-વિધાનમતિ ? વા?” () ૩ = ૨-પતલુયોજિ?" રૂરિ उच्यतेગુર-પૂના-સર્વસુ-વ-ss રો-WI-ઘુવિરવત્ ગુરુ-દ્રવ્ય મવતિ, સ્વ-નિશ્રાધામ-તત્વોત્ા”
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy