________________
૪૦,૦૦૦ વસ્તુ વર્ણન બાવીશમા ભગવાનની ૪૦,0 સાધ્વીજીઓની સંખ્યા છે. પહેલા અને બીજા ભગવાનના ૪૦,૦% કેવળજ્ઞાનીઓ છે. સાતમા દેવલોકમાં ૪૦,૦૦ શાશ્વત જિન ચૈત્યો છે. એકવીશમા ભગવાનની ૪૧,૦૦૦ સાધ્વીજીઓ છે.
૫૦,૦૦૦ થી પ૫,૦૦૦ વસ્તુવર્ણન અઢારમા ભગવાનના ૫૦,સાધુઓ છે. વીશમા ભગવાનની ૫૦,૦૦ સાધ્વીજી છે. છઠ્ઠા દેવલોકમાં ૫૦,જિન ચૈત્યો છે. ૫૪,0 વર્ષ સુધી નંદિષણ મુનિએ છઠ્ઠ કર્યા હતા. ઓગણિશમા ભગવાનની સાધ્વીજી ૫૫,૦૦૦ છે.
૬૦,૦૦૦ વસ્તુ વર્ણન તામલી તાપસે ૬૦,00 વર્ષ તપસ્યા કરી હતી. સગર ચકવર્તીને ૬૦,૦૦૦ છોકરા હતા. ભરત ચક્રવર્તીને છ ખંડસાધતાં ૬૦,૦૦ વર્ષ થયાં હતાં. સુંદરીએ ૬૦,00 વર્ષ આયંબિલ તપ કર્યું હતું. સતરમા ભગવાનના ૬૦,૦૦૦ સાધુઓ છે. ચૌદમા ભગવાનને ૬૨,૦૦૦ સાધ્વીજી છે. સોળમા ભગવાનના ૬૨,0 સાધુઓ છે. નંદનવનથી ૬૨,૫0 યોજન ઉચે સોમનસ વન આવેલું છે. પંદરમા ભગવાનની ૬૨,૪૦૦ સાધવજી છે. પંદરમાં ભગવાનને ૬૪,00 સાધુઓ છે. -- સોળમા ભગવાનની ૬૧,૬૦૦ સાધ્વીજી છે. સત્તરમા ભગવાનની ૬૦,૦૦૦ સાધ્વીજી છે. તેરમા ભગવાનને ૬૮,૦૦૦ સાધુઓ છે. અઢારમા ભગવાનની ૬૦,0 સાધ્વીજી છે.
ચૌદમા ભગવાનના ૬૬,૦૦૦ સાધુઓ છે. ' . કનકકુપા સંગ્રહ
૪૫