SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ૪૦૦ વસ્તુ વર્ણન ત્રીજા ભગવાનના શરીરની ઉંચાઈ ૪૦ ધનુષ્ય છે. બાવીશમા ભગવાનના ચૌદપૂર્વધર ૪૦ હતા. મહાવીર સ્વામીના ૪૦૦વાદીઓ કહ્યા છે. 2ષભદેવ ભગવાને પ્રથમ પારણું ૪૦ દિવસે કર્યું છે. વસ્તુપાળ તેજપાળે ૪૦ પાણીની પરબો બંધાવી છે. નવમા દશમા દેવલોકમાં ૪૦૦ શાશ્વત જિન ચૈત્યો છે. બીજા ભગવાનના શરીરની ઉંચાઈ ૪૫૦ ધનુષ્ય છે. સ્કંધાચાર્યના ૪૯૯ શિષ્યો પાણીમાં પિલાણા હતા. અયોધ્યા નગરીમાં ૪૦ પોળ હતી. ૫૦૦ વસ્તુ વર્ણન ૫૦૦ ધનુષ્ય પહેલા ભગવાનના શરીરની ઉચાઈ છે. ચૌદપૂર્વધર વીસમા ભગવાનના હતા. ની સાથે સાતમા ભગવાન મોક્ષે ગયા. ની સાથે ઓગણિશમાં ભગવાન મોક્ષે ગયા છે. મન:પર્યવ જ્ઞાનીઓ ચોવિસમાં ભગવાનના છે. સાગરોપમનું પા૫ સંપૂર્ણ નવકારનો જાપ કરવાથી હણાય છે. ચોરોને જંબુકુમારે દીક્ષા અપાવી હતી. ૫૦ ધનુષ્ય મરૂદેવી માતા ઉચાં હતાં. હાથીનું બળ એક કેશરી સિંહમાં હોય છે. ૫૦૦ દેવતા સુઘોષા ઘંટ એક સાથે વગાડે છે. વિકમરાજાના સંઘમાં ચંદનનાં મંદિરો હતાં. વિકમરાજાના સંઘમાં હાથી દાંતનાં જિન મંદિરો હતાં. ધનુષ્ય ઉંચી તિસ્તૃલોકમાં શાશ્વતી પ્રતિમાં છે. ધનુષ્ય નાભિરાજા ઉંચા હતા. - - - પ૩૬ બાવીસમા ભગવાનનો મોક્ષ પરિવાર કહ્યો છે. ૫૦૦ ૫૦ ૫૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦ પ૦ ૫૦૦ ૫૨૫ વ * * નકથા સંગ્રહ ૪૬૩
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy