SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ કરેલું. ૩પૂતિકર્મ-સુઝતા આહાર ભેગો લેશ માત્ર પણ આધાકર્મી નાખે છે. ૪ મિશ્રજાત-પ્રથમથી જ પોતાના અને સાધુના ઉદ્દેશથી ભેગું તૈયાર કરેલું. ૫ સ્થાપના-સાધુને નિમિત્તે કેટલોક વખત મૂકી રાખવું તે. ૬ પ્રાભૂતિકા=સાધુ-સાધ્વીના માટે ઉત્સવ-જમણવાર લગ્ન વગેરે આઘાપાછા કરે તે. ૭ પ્રાદુષ્કરણ-અંધારે દીવાનો પ્રકાશ કરીને આહાર આપે છે. ૮ કીત-વેચાતું લઈને આપે છે. ૯ પ્રામિયક-ઉછીનું લઈને આપે તે. ૧૦ પરાવર્તિત-ખરાબ વસ્તુ બીજાને આપી અને તેની પાસેથી સારી વસ્તુ બદલાવીને આપે તે. ૧૧ અભ્યાહત-સામે લાવીને વહોરાવે તે. ૧૨ ઉભિન્ન-કુડલા આદિમાંથી ઘી વગેરે કાઢવા માટે તેમના મોઢા આદિ ઉપરથી માટી વગેરે કાઢવાથી દોષ લાગે છે. ૧૩ માલાપહત-માળ એટલે ઉપલી ભૂમિ, શિકા વગેરે ભોયરામાં કે ઉચે મૂકેલું સાધુ માટે લાવે છે. ૧૪ આચ્છેદ્ય-જે પારકું બલાત્કાર લઈને આપે છે. ૧૫ અનિચુટ-સહીયારાની વસ્તુ એક બીજાની અનુમતિ વિના આપે તે. ૧૬ અધ્યવપુરક-સાધુ-સાધ્વીનું આગમન સાંભળી તેના માટે પોતાને માટે પકાવવા પેલમાં વધારે રંધાવે તે. આ સોળ દોષો ગૃહસ્થથી લાગે. ૨ સોળ ઉત્પાદન (લેનારથી લાગે તે) દોષો ૧ ધાત્રીદોષ-ગૃહસ્થના બાળકને રમાડીને આહાર લે તે. ૨ દૂતીદોષ-સંદેશો કહીને આહાર લે છે. ૩ નિમિત્તદોષ-નિમિત્ત પ્રકાશી આહારાદિ લે તે. કનકકૃપા સંગ્રહ ૨૫૫
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy