________________
૧૦. અમરભૂતિ
૧૪. સ્વયંભૂ
૧૮. સફળનાથ
૨૨. વૃંદાકર
૨૬. મહાયશા
૩૦. પુષ્પકેતુ
પુષ્કરાએઁ પશ્ચિમાર્ક મહાવિદેહે
૧. પ્રસન્નચંદ્ર
૫. કુચંદ્ર
૯. મહાબળ
૧૩. મેરૂપ્રભ
૧૭. હરિશચંદ્ર
૨૧. અજિતવીર્ય
૯. મહામહેન્દ્ર
૧૩. રમણનાથ ૧૭. સિદ્ધાર્થનાથ
૨૧. શતાનંદ
૨૫. દૃઢરથ
૨૯. મહાતેજ
૨. મહાસેન
૬. વજવીર્ય
૧૦. વજ્રસેન
૧૪. ભદ્રગુપ્ત
૧૮. પ્રતિમાધર
૨૨. ફલગુમિત્ર
૨૬. યશ:કીર્તિ
૩૦. મહેદ્ર
૧૧. કુમારચંદ્ર
૧૫. અચળનાથ
૧૯. વિજયદેવ
૨૩. ચંદ્રતપ
૨૭. ઉષ્માંક
૩૧. કામદેવ
૨૩૮
૩. વજ્રનાથ
૭. વિમળચંદ્ર
૧૧. વિમળનાથ
૧૫. સુદ્રઢસિંહ
૧૯. અતિશ્રય
૨૩. બ્રહ્મભૂત
૨૭. નાગેદ્ર
૩૧. વર્ધમાન
૧૨. વારિષણ
૧૬. મકરકેતુ
૨૦. નરસિંહ
૨૪. ચિત્રગુપ્ત
૨૮. પ્રધુમ્નનાથ
૩૨. સમકેતુ
૪. સુવર્ણબાહુ
૮. યશોધર
૧૨. ભીમનાથ
૧૬. સુવ્રતનાથ
૨૦. ક્રનકકેતુ
૨૪. હિતકર
૨૫. વરૂણદત્ત
૨૯. કૃતબ્રહ્મ
પંચ પરમેષ્ઠિના નામ, ગુણ તથા વર્ણન
૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય અને ૫ સાધુ આ પંચ પરમેષ્ટિ છે.
૨૮. મહીધર
૩૨. સુરેંદ્રદત્ત
અરિહંતના બાર ગુણ છે, તે આ પ્રમાણે
अशोकवृक्षः सुरपुष्पवृष्टि - दिव्यध्वनिश्चामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥
(૧) અશોકવૃક્ષ :- જ્યાં ભગવાન સમવસર્યા હોય, ત્યાં પ્રભુના દેહથી બારગણું અશોકવૃક્ષ=આસોપાલવનું ઝાડ દેવતાઓ રચે, તેની પાસે બેસીને પ્રભુના આપે. અશોકવૃક્ષ શોકને દૂર કરે.
(૨) સુરપુષ્પવૃષ્ટિ :- ભગવાન એક યોજન સમવસરણની પૃથ્વી ઉપર જલ અને સ્થલમાં નિપજેલા સુગંધીદાર પંચવર્ણના સચિત્ત ફુલોની વૃષ્ટિ દેવતાઓ ઢીંચણ પ્રમાણ કરે.
કનકકૃપા સંગ્રહ