SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. વેદ દ્વાર, ૨૩. ભવન દ્વાર, ૨૪. પ્રાણ દ્વાર, ૨૫. સંપદા દ્વાર, ૨૬. ધર્મ દ્વાર, ૨૭. જીવયોનિ દ્વાર, ૨૮. કુલકોટી દ્વાર, ૨૯. અલ્પબદુત્વ દ્વાર ૧. નામદાર : સાત નરકનો એક દંડક છે. તેનાં નામો : ઘમ્મા, વંશા, શેલા, અંજના, વિષ્ટા, મઘા, માઘવતી દશ ભવનપતિના દશદંડક છે. તેના નામ : ૧-અસુરકુમાર, ૨-નાગકુમાર, ૩-સુવર્ણકુમાર, ૮-વિધુતકુમાર, ૫-અગ્નિકુમાર, ૬-દીપકુમાર, ૭-ઉદધિકુમાર, ૮-દિશિકુમાર, ૯-વાયુકુમાર, ૧૦-સ્તનિતકુમાર પાંચ સ્થાવરના પાંચ દંડકા.: ૧-પૃથ્વીકાય ૨-અપકાય, ૩-તેઉકાય, ૪-વાયુકાય, પ-વનસ્પતિકાય. વિકલેન્દ્રિયના ત્રણ દંડક : ૧-બેઈદ્રિય, ૨-તેઈદ્રિય ૩-ચઉરિંદ્રિય.. ૧. તિર્યંચપંચેદ્રિયનો, ૧ મનુષ્યનો, ૧ વ્યંતરનો, ૧ જ્યોતિષિનો અને ૧ વૈમાનિકનો, એમ ૨૪ દંડક જાણવા. ૨. વેશ્યાવાર : ૧-કૃષ્ણ, ૨-નીલ, ૩-કાપોત, ૪-તેજ ૫-૫% ૬ શુક્લ એમ છે લેશ્યા છે. નારકી, તેઉકાય, વાયુકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિંદ્રિય એ છ દંડકે પ્રથમની ત્રણ લેશ્યા હોય. તિર્યંચ પંચેંદ્રિય અને મનષ્યને છયે લેશ્યા હોય. દશ ભવનપતિ, વ્યંતર, પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય એ ચૌદ દંડકે પ્રથમથી ચાર લેશ્યા હોય. જ્યોતિષી, સૌધર્મ અને ઈશાનદેવલોકે એક તેજો વેશ્યા. ત્રીજી-ચોથે અને પાંચમે દેવલોકે પદ્મ લેશ્યા. છઠ્ઠા દેવલોકથી ઉપર બધે જ શુકલલેશ્યા હોય: ૩. શરીરદ્વાર : ૧-ઔદારિક, વૈકિય, ૩-આહારક, ૪-તૈજસ ૫-કાર્પણ એ પાંચ શરીરે છે. નારકી, દશ અવનપતિ, વ્યંતર, જ્યોતીષી અને વૈમાનિક એ ચૌદ દંડકે વૈકિય, કાર્પણ અને તૈજસ એ ત્રણ શરીરો હોય છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચૌરિંદ્રિય એ સાત દંડકે ઔદારિક, તૈજસ અને કાર્પણ એ ત્રણ શરીર હોય છે. કનકકૃપા સંગ્રહ ૧૬૧ १६१
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy