________________
નવતત્ત્વ સંક્ષિપ્તવિચાર
‘જીવ, ‘અજીવ, વૈપુણ્ય, પાપ, `આશ્રવ, ‘સંવર, નિર્જરા, ‘બંધ, “મોક્ષ એ નવ તત્ત્વો છે. તેના ભેદો નીચે પ્રમાણે છે.
જીવતત્ત્વના-૧૪
અજીવતત્ત્વના-૧૪
પાપતત્ત્વના-૮૨
આશ્રવતત્ત્વના-૪૦
નિર્જરાતત્ત્વના-૧૨
બંધતત્ત્વના-૪
નવ તત્ત્વની વ્યાખ્યા
૧. જીવતત્ત્વ : ઇન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણોને અને જ્ઞાનાદિક ભાવપ્રાણોને ધારણ કરે
તે.
૨. અજીવતત્ત્વ : જીવથી વિપરીત સ્વભાવવાળું ચેતના રહિત હોય તે. જે શુભ કર્મના ઉદયથી સુખનો અનુભવ થાય તે.
૩. પુછ્યતત્ત્વ :
૪. પાપતત્ત્વ
ने અશુભ કર્મના ઉદયથી દુ:ખનો અનુભવ થાય તે. મિથ્યાત્વાદિ હેતુઓ દ્વારા કર્મનું આવવું તે.
જેનાથી આવતા કર્મને રોકાવાય તે.
આવતા કર્મને રોકવા અને પૂર્વે બાંધેલા કર્મોને દેશથી ક્ષય કરવો તે.
૫. આશ્રવ :
૬. સંવર
:
૭. નિર્જરા
:
૮. બંધ
૯. મોક્ષ
:
:
જીવતત્ત્વના ચૌદ ભેદો
૧૫૦
આત્મા અને કર્મનો સંબંધ થવો તે.
સર્વથા કર્મનો ક્ષય થવો તે.
૧. સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત
3. બાદર એકેન્દ્રિય પર્યાપ્ત
૫. બેઇન્દ્રિય પર્યાપ્ત
૭. તેઇન્દ્રિય પર્યાપ્ત
૯. ચૌરિંદ્રિય પર્યાપ્ત
૧૧. અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત
૧૩. સંશી પંચેંદ્રિય પર્યાપ્ત
પુણ્યતત્ત્વના-૪૨ સંવરતત્ત્વના-૫૭
મોક્ષતત્ત્વના-૯
આ રીતે ચૌદ ભેદ થાય તે રૂપી છે.
૨. સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત
૪.
બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત
૬. બેઇન્દ્રિય અપર્યાપ્ત
૮. તેઇન્દ્રિય અપર્યાપ્ત
૧૦. ચૌરિંદ્રિય અપર્યાપ્ત
૧૨. અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત
૧૪. સંશી પંચેંદ્રિય અપર્યાપ્ત
કનકકૃપા સંગ્રહ