________________
શૂઝ પશ્ચિય ૧.નવકાર મંત્ર - જાપ ધ્યાન મંત્ર માટે ૨. પંચિંદિય - ગુરૂ સ્થાપના માટે ૩. ઈચ્છામિખમાસમણો - દેવગુરૂને વંદન માટે ૪. ઈચ્છકાર - સુગુરૂને સુખ શાતા પુછવા માટે ૫. ઈરિયાવહિયં - પાપના પ્રાયશ્ચિત માટે ૬. અન્નત્ય
કાઉસ્સગ્નમાં આગાર માટે ૭. કરેમિ ભંતે - વિરતિના પચ્ચખાણ માટે ૮. સામાયિય વયજુરો - સામાયિક પારવા માટે ૯. જંગચિંતામણિ - શાશ્વતા તીર્થ સ્મરણ માટે ૧૦. ઉવસગ્ગહર - સ્તવન સ્ત્રોત્ર માળા જાપ માટે ૧૧. જયવિયરાય પ્રભુ પ્રાર્થના માટે ૧૨. કવ્વાણમંદ - થાય સ્તુતિ માટે ૧૩. સંસારદાવાનલ - થાય સક્ઝાયા ૧૪. વંદિત - ૧૨ વ્રતના અતિચાર ૧૫. અભુઠિઓ • ગુરૂવિનય આશાતનાને ખમાવવા ૧૬. સાત લાખ • ૮૪ લાખ યોનિ સાથે ક્ષમાપના ૧૭. લોગસ્સ - માળા કાઉસ્સગ્નમાં સ્મરણ ૧૮. લઘુશાંતિ - શાંતિની ઉદ્ઘોષણા ૧૯. મહજિણાણ - શ્રાવકની સજ્જાય ૨૦. સકલતીર્થ - ત્રણ લોકના તીર્થની વંદના
એકવીશ વસ્તુ ઘણા Iધુએ તજવાના ૨૧ મોટા દોષો: ૧. મૈથુન,
૨. રાત્રી ભોજન, ૩. આધાકમ,
૪. શૈયાતર આહાર વાપરે, ૫. રાજપિંડ,
૬. હસ્તકર્મ,
કનકકૃપા સંગ્રહ
૮૧